SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ કે ઉત્તરાધ્યયનાદિ કાલિક્યુત, દશવૈકાલિક પ્રમુખ ઉકાલિકશ્રુત અને આચારાંગ આદિ અગ્યાર અંગ) રચનામાં પણ પ્રાકૃતભાષાની પસં. દગી કરવામાં આવી છે. આ પસંદગી પણ વિશેષ લાભની દૃષ્ટિએ જાએલી છે. જુઓ આગમત આપ્તવયન– "मुत्तण दिहिवाय, कालिय-उक्कालियंगसिद्धत । થી-ચાવાર્થ, વાજમુદ્દે નિવર્દિ શા” ભાવાર્થ – સ્ત્રી જાતિ અને સુલકવર્ગ, સહેલાઈથી વાચનને લાભ મેળવી શકે એવા હેતુથી, દષ્ટિવાદ સિવાયના-કાલિક, ઉત્કાલિક, અંગ-રૂપ સિદ્ધાંતને જિનેશ્વરને પ્રાકૃતમાં કહેલ છે. યદ્યપિ“અમાપણા માતાજી મતિ આરિણા” [gumતિવણત્ર५६७७] 'अत्थं भासइ अरिहा, सुत्त गंथंति गणहरा निउणा" [માત્ર, . ૬૮] “ઘોરા+માણ-ભાનિયાં રુવ ગુર” ઇત્યાદિ આગમવયનો હેવાથી જિનેશ્વરદેવો અર્ધમાગધી ભાષામાં આગમાર્થ કહે છે, અને ગણધરી તેમાં ગુંથે છે, છતાં પણ તેની પ્રાકૃતતા અબાધિત જ રહે છે. કારણકે અર્ધમાગધી ભાષાને આષ પ્રાકૃતમાં ગણવામાં આવી છે, જુઓ–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજના વચને— “મર uત ની ફુલ માથામ્” (૮. ૪, ૨૮૭). यदपि 'पोराणमद्ध मागह-भासा नियय हवइ सुत्तं' इत्यादिनार्षस्य अर्द्धमागधभाषानियतत्वमाम्नायि वृद्धस्तदपि प्रायोऽस्यैव विधानान्न वक्ष्यमाणलक्षणस्य ॥ ઉપર્યુક્ત વચનેથી સ્પષ્ટ થાય છે કે–અર્ધમાગધી એ આર્ષપ્રાકૃત છે. આવું એટલે “વીજબિમાજ” એટલે કે–ઋષિઓ સંબંધી-ગણધર વગેરે મહાપુરુષ સંબધી જે આ (વચન) તે આવું કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001734
Book TitlePrakrit Vigyana Pathmala
Original Sutra AuthorN/A
AuthorOpera Jain Society Sangh Ahmedabad
PublisherOpera Jain Society Sangh Ahmedabad
Publication Year1988
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Education, & Grammar
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy