SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વેદવારને આશ્રયીને કહે છે જિનકલ્પના સ્વીકારના કાલે સ્ત્રીવેદ સિવાય, પુરુષવેદ કે નપુંસકવેદ એ બેમાંથી કોઈ એક વેદ હોય. આ વેદ શુદ્ધ અસંક્લિષ્ટ હોય. પૂર્વમતિપત્ર તો અધ્યવસાયભેદથી વેદ સહિત હોય કે વેદ રહિત પણ હોય. [૧૪૯૭] ઉપશમશ્રેણીમાં જ વેદનો ઉપશમ થતાં તે વેદરહિત થાય, નહિ કે વેદનો ક્ષય થતાં. કારણ કે જિનકલ્પીને તે જન્મમાં કેવલજ્ઞાનની પ્રતિષેધ છે. (વેદનો ક્ષય થતાં અવશ્ય કેવલજ્ઞાન થાય.) [૧૪૯૮] कल्पद्वारमधिकृत्याह ठिअमट्ठिए अ कप्पे, आचेलक्काइएसु ठाणेसुं । सव्वेसु ठिआ पढमो, चउ ठिअ छसु अद्विआ बिइओ ॥ १४९९ ॥ वृत्ति:- ‘स्थितेऽस्थिते च कल्पे' एष भवति, न कश्चिद्विरोधः, अनयोः स्वरूपमाह‘મવેત્તવયવસ્થાનેષુ' વસ્યાખન્નક્ષng‘સર્વેy' શસ્વ‘સ્થિતા પ્રથમ તિ સ્થિતત્ત્વ, 'चतुर्पु स्थिता' इति शय्यातरराजपिण्डकृतिकर्मज्येष्ठपदेषु स्थिताः मध्यमतीर्थकरसाधवोऽपि 'षट्सु अस्थिताः'-आचेलक्यादिष्वनियमवन्त इति 'द्वितीय:'-अस्थितकल्प इति गाथार्थः ॥ १४९९ ॥ કલ્યદ્વારને આશ્રયીને કહે છે જિનકલ્પી સ્થિત અને અસ્થિત એ બંને કલ્પમાં હોય. આમાં કોઈ વિરોધ નથી. બંને કલ્પનું સ્વરૂપ કહે છે. જેમનાં લક્ષણો હવે કહેવાશે તે આચેલક્ય વગેરે દશેય સ્થાનોમાં પહેલા અને છેલ્લા જિનના સાધુઓ સ્થિત (= નિયત) હોવાથી તેમનો કલ્પ સ્થિતકલ્પ છે. મધ્યમ તીર્થકરોના સાધુઓ પણ શય્યાતર, રાજપિંડ, કૃતિકર્મ અને જયેષ્ઠ પદ એ ચારમાં સ્થિત (= નિયત) હોય છે, પણ આચેલક્ય વગેરે છ માં અસ્થિત (= અનિયત) હોવાથી તેમને કલ્પ અસ્થિત કલ્પ છે. [૧૪૯૯]. स्थानान्याह आचेलक्कु देसिअसिज्जायर रायपिंड किइक"म्मे । वय जिट्ट पडिक्कमणे , मा संपज्जोसवण'"कप्पे ॥१५०० ॥ वृत्तिः- 'आचेलक्यौद्देशिकशय्यातरराजपिंडकृतिकर्माणि' पञ्च स्थानानि, तथा 'व्रतज्येष्ठप्रतिक्रमणानि' त्रीणि, 'मासपर्युषणाकल्पौ' द्वे स्थाने इति गाथार्थः ॥ १५०० ।। તે (આચારનાં) સ્થાનોને કહે છે– આચેલક્ય, ઔદેશિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જયેષ્ઠ, પ્રતિક્રમણ, માસ અને પર્યુષણા એ દશ (આચારનાં) સ્થાનો છે. [૧૫૦૦] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy