SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके अनुयोगगणानुज्ञाद्वारम् ] [ ૧૭૭ दिति अ तो वंदणयं, सीसाइ तओ गुरुवि अणुसढेि । दोण्हवि करेड़ तह जह, अण्णोऽवि अ बुज्झई कोई ॥ १३४६ ॥ वृत्तिः- 'ददति च ततो वन्दनं शिष्यादयः' सर्व एव, 'ततो गुरुरप्यनुशास्ति' मौल: 'द्वयोरपि' गच्छगणधरयोः 'करोति तथा' संवेगसारं 'यथाऽन्योऽपि च' सत्त्वो 'बुध्यते વ'તિ થાર્થ: II રૂ૪૬ / પ્રસ્તુતમાં અનુજ્ઞાવિધિ આ છે- શિષ્યને પોતાના ડાબા પડખે રાખીને ગુરુ (તેની સાથે) દેવવંદન કરે. પછી શિષ્ય ગુરુને વંદન કરીને કહે કે, [૧૩૩૬] રૂછળ લખું હિસારું અણુનાજીરું = હે ભગવંત ! આપની ઈચ્છાથી અમને દિશા વગેરેની અનુજ્ઞા કરો. પછી આચાર્ય છીમો = અમે ઈચ્છીએ છીએ એમ કહીને દિશા વગેરેની અનુજ્ઞા કરવા માટે કાયોત્સર્ગ કરે. [૧૩૩૭] કાયોત્સર્ગમાં ચતુર્વિશતિ સ્તવ ચિંતવીને નમો રિહંતાપ એમ બોલીને કાયોત્સર્ગ પારે. પછી ચતુર્વિશતિસ્તવ બોલીને નમસ્કાર મંત્ર બોલવાપૂર્વક અનુજ્ઞાનંદી (અનુજ્ઞા નિમિત્તે નંદીસૂત્રનો પાઠ) બોલે. [૧૩૩૮] ભાવિતાત્મા શિષ્ય પણ ઉપયોગપૂર્વક સાંભળે. પછી શિષ્ય વંદન કરીને ફરી પૂર્વ મુજબ કહે કેરૂછીકારે ગડું વિસારૂ જુગાદિ = હે ભગવંત આપની ઈચ્છાથી અમને દિશા વગેરેની અનુજ્ઞા કરો. [૧૩૩૯] પછી ગુરુ કહે કે- રવમાસમાં રસ્થા રૂમલ્સ સહુ અજુગાળગં સારૃ = પોતાની બુદ્ધિથી નહિ, કિંતુ પૂર્વકાલીન ક્ષમાશ્રમણોના હસ્તે આ સાધુને દિશા વગેરેની અનુજ્ઞા કરી, પછી શિષ્ય વંદન વગેરે કરીને કહે કે- [૧૩૪૦] સંદ્ધિસદ વિં મળrf? = હે ભગવંત! આજ્ઞા આપો કે હું શું કહું? ત્યારે ગુરુ કહે કે- વંદિત્ત પડાય = વંદન કરીને કહે. પછી શિષ્ય વંદન કરીને જણાવે. તેમાં ગુરુ હવે કહેવાશે તે પ્રમાણે વિધિપૂર્વક કહે. [૧૩૪૧] પછી શિષ્ય વંદન કરીને કહે કે- તમે સંસિ સહૂિળ પવે?િ = હે ભગવંત ! આપ આજ્ઞા આપો કે તમને જણાવ્યું, હવે સાધુઓને જણાવું ? ગુરુ કહે કે- પય = જણાવ. [૧૩૪૨] પછી શિષ્ય વંદન કરીને નમસ્કાર મહામંત્ર કહીને ગુરુને પ્રદક્ષિણા આપે. પછી ગુરુ પણ દેવ વગેરેને વાસ (સુગંધિચૂર્ણ) "આપે. [૧૩૪૩] પછી શિષ્યના મસ્તકે વાસ (પ) નાખતાં શિષ્યને કહે કે- "હિં વર્દાદિ = મોટા ગુણોથી તું વૃદ્ધિ પામ, અર્થાત્ તારામાં ગુણોની વૃદ્ધિ થાઓ. આ પ્રમાણે ત્રણ વાર કહે. પછી ગુરુ બેસી જાય.[૧૩૪૪] બાકીની પ્રદક્ષિણા વગેરે વિધિ સામાયિકની જેમ જ જાણવો. પણ અહીં દિશા વગેરેની અનુજ્ઞા નિમિત્તે કાયોત્સર્ગ અવશ્ય કરવો. પછી તે સાધુ (નૂતન આચાર્ય, ગુરુની પાસે બેસે. [૧૩૪૫] પછી શિષ્યો વગેરે બધા જ તેને વંદન કરે. પછી મૂલ ગુરુ પણ ગચ્છ અને (નૂતન) આચાર્ય એ બંનેને સંવેગ પ્રધાન હિતશિક્ષા એવી રીતે આપે કે જેથી બીજા પણ કોઈ જીવો પ્રતિબોધ પામે. [૧૩૪૬]. गणधरानुशास्तिमाह उत्तममिअं पयं जिणवरेहिँ लोगुत्तमेहँ पण्णत्तं । उत्तमफलसंजणयं, उत्तमजणसेविअं लोए ॥ १३४७ ॥ ૧. જા આ ગ્રંથની ૧૪૪મી ગાથા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy