________________
३२० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અને પ્રવર્તિની એમ ત્રણ પ્રકારની દિશા જાણવી. ત્યારબાદ શક્તિ પ્રમાણે આયંબિલ કે નિવી વગેરે त५ (तपन ५थ्य३।२५) . [६७3] पछी शक्ति प्रभारी त५ ३५. ७५थान (= योग) शक्यु. પછી માંડલીમાં પ્રવેશ કરાવવાના સાત આયંબિલ અવશ્ય કરાવવા. [૬૬૮ થી ૬૭૪] .
तत्तो अ पण्णविज्जइ, भावं नाऊण बहुविहं विहिणा ।
तो परिणए पवेसो, अपरिणए होंति आणाई ॥ ६७५ ॥ वृत्तिः- 'ततश्च प्रज्ञाप्यते' शिष्यकस्य ‘भावं ज्ञात्वा बहुविधं विधिना' प्रवचनोक्तेन, 'ततः परिणते' सति 'प्रवेशो' मण्डल्याम्, 'अपरिणते' प्रवेश्यमाने 'भवन्ति आज्ञादय' इति गाथार्थः ॥ ६७५ ॥
પછી શિષ્યને ઉપદેશ આપવો. શાસ્ત્રોક્ત વિધિથી શિષ્યના વિવિધ ભાવોને જાણીને શિષ્ય પરિણત જણાય તો તેને માંડલીમાં દાખલ કરવા=ભેળવવો. અપરિણતને માંડલીમાં દાખલ કરવાથી साशाभंग वगेरे होषो लागे. [६७५]
अणुवट्ठविअं सेहं अकयविहाणं च मंडलीए उ ।
जो परिभुंजइ सहसा, सो गुत्तिविराहओ भणिओ॥६७६ ॥ वृत्तिः- 'अनुपस्थापितं शिष्यकं' व्रतेषु 'अकृतविधानं च'-अकृतायामाम्लादिसमाचार च 'मण्डल्यामेव यः परिभुङ्क्ते सहसा' तत्क्षणमेव ‘स गुप्तिविराधको भणितः' अर्हद्भिरिति गाथार्थः ॥ ६७६ ॥
જે શિષ્યની ઉપસ્થાપના કરી નથી, અને જેણે આયંબિલ વગેરે સામાચારી કરી નથી તેવા શિષ્યને જે માંડલીમાં જ સાથે રાખે છે, તે તત્ક્ષણ જ મર્યાદાઓની (= વિધિની) વિરાધના કરે છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. [૬૭૬] यस्मादेवम्
तम्हा पवयणगुत्ति, रक्खंतेण भवधारिणिं परमं ।
परिणयओ च्चिअसेहो, पवेसिअव्वो जहा विहिणा ॥६७७ ।। वृत्ति:- 'तस्मात् प्रवचनगुप्तिं रक्षता' सता, किंविशिष्टाम् ?-'भवधारिणी 'परमां' प्रधानां 'परिणत एव शिक्षकः प्रवेशयितव्यः' मण्डल्यां यथा विधिना''देशनापुरस्सरेणेति गाथार्थः ॥ ६७७ ॥
આથી ભવધારિણી (= ભવોને વધવા ન દે તેવી) ઉત્તમ શાસનમર્યાદાઓની રક્ષા કરનારે પરિણત જ નવદીક્ષિતને સમજાવવાપૂર્વક માંડલીમાં દાખલ કરવો. [૬૭૭] व्रतपालनोपायमाह
गुरुगच्छवसहिसंसग्गि-भत्तउवगरणतवविआरेसुं । भावणविआरजइकहठाणेसु जइज्ज एसोऽवि ॥ ६७८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org