SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके स्तवपरिज्ञा] [૧૪૨ वृत्तिः- 'एकेन्द्रियादयोऽथ ते' जिनभवनादौ हिंस्यन्त इत्याशङ्कयाह-'इतरे स्तोका इति' वेदात् यागे हिंस्यन्ते, 'तत्किमेतेन'-भेदाभिनिवेशेन ?, 'धर्मार्थं सर्वैव', सामान्येन વરાત્, અષા' હિંસા ‘યુનિ' જાથાર્થ: | ૨૨૩૨ | કદાચ તમે એમ માનતા હો કે જિનભવન વગેરેમાં જેમની હિંસા થાય છે તે જીવોને પરિણામે સુખ મળે છે માટે તે હિંસા નિર્દોષ છે, તો તે પણ બરોબર નથી. કારણ કે યજ્ઞમાં મરતા જીવોને સ્વર્ગ મળે છે એવો પાઠ હોવાથી યજ્ઞમાં હિંસા કરાતા જીવોને પણ પરિણામે સુખ મળે છે એવું સાંભળવામાં આવે છે. તથા સુખ આપવા છતાં ધર્મ ન થાય. પરસ્ત્રીગામી વગેરે જીવો બીજાને સુખ આપતા હોવા છતાં તેમને ધર્મ થતો નથી. આથી “પરિણામે સુખ મળે તેવી હિંસા નિર્દોષ હોય” એવો નિયમ પણ એકાંતે નથી. [૧૨૩૦] કદાચ તમે એમ માનતા હો કે જિનભવન આદિ કરવામાં હિંસા કરનારને શુભ ભાવ થાય છે માટે જિનભવનાદિની હિંસા નિર્દોષ છે, તો એ યજ્ઞહિંસામાં પણ તુલ્ય છેત્રયજ્ઞ કરવા દ્વારા વેદવિહિત હિંસા કરનારને પણ શુભ જ ભાવ થાય છે. [૧૨૩૧] કદાચ તમે કહેશો કે જિનભવનાદિમાં એકેંદ્રિય વગેરે (સૂક્ષ્મ = નાના) જીવોની હિંસા થાય છે, તો યજ્ઞમાં વેદવચનથી થોડા જીવોની હિંસા થાય છે. માટે આ (જિનભવનાદિની હિંસા નિર્દોષ છે અને યજ્ઞની હિંસા દોષિત છે એવા) ભેદનો આગ્રહ નિરર્થક છે. સામાન્યથી શાસ્ત્રવચનથી જિનભવનાદિની કે યજ્ઞની બધી જ હિંસા ધર્મ માટે છે. આથી આ (જિનભવનાદિની કે યજ્ઞની) હિંસા દોષિત નથી. [૧૨૩૨] एवं पूर्वपक्षमाशङ्कयाह एअंपि न जुत्तिखमं, ण वयणमित्ताउ होइ एवमिअं । સંસારમાવિ, થમાવોસપ્રસંગ છે ૨૨રૂરૂ છે वृत्तिः- 'एतदपि न युक्तिक्षम' यदुक्तं परेण, कुत इत्याह- 'न वचनमात्राद'नुपपत्तिकाद् મવત્યેવમેત' સર્વમેવ, ત ત્યાદ- “સંસારમોરનાપિ' વવનાલિરિણાં “થदोषप्रसङ्गात्' धर्मप्रसङ्गात् अदोषप्रसङ्गाच्चेति गाथार्थः ॥ १२३३ ॥ सिअ तं न सम्म वयणं, इअरं सम्मवयणंति किं माणं? । ___ अह लोगो च्चिअ नेअं, तहा अपाढा विगाणा य ।।१२३४ ।। વૃત્તિ - “ ‘ત' સંસારમોવરનું “ર સર્વિચિદિ - “રૂતર' वैदिकं 'सम्यग् वचनमिति किं मानं ?, अथ लोक एव' मानमित्याशक्याह-'नैतत्तथा', लोकस्य प्रमाणतया 'अपाठात्', प्रमाणमध्ये षट्सङ्ख्याविरोधात्, तथा 'विगानाच्च', नहि वेदवचनं प्रमाणमित्येकवाक्यता लोकस्येति गाथार्थः ॥ १२३४ ॥ ઉત્તરપક્ષ- વાદીએ જે કહ્યું છે તે યુક્તિથી ટકી શકે તેવું નથી. ઘટી ન શકે તેવા શાસ્ત્રવચન માત્રથી આ બધું જ વાદીના કહ્યા પ્રમાણે નિર્દોષ ન બની જાય. કારણ કે એમ તો શાસ્ત્રવચનથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy