SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके स्तवपरिज्ञा] [५२९ (ગુણરહિત સાધુનું વર્ણન કરે છે...) જે ઈરાદાપૂર્વક આધાકર્મ વગેરે આહારનું ભોજન કરે છે, નિરપેક્ષપણે પૃથ્વીકાયાદિ છે કાયનો આરંભ કરે છે, દેવના બહાને ઘર બનાવે છે, તથા ઈરાદાપૂર્વક જ પાણીમાં રહેલા અપકાયના જીવોને પીએ છે = ઉપયોગ કરે છે, તે કોઈ પણ રીતે તાત્ત્વિક સાધુ નથી. [૧૨૦૨] अण्णे उ कसाईआ, किर एए एत्थ होइ णायव्वा । एआहिँ परिक्खाहिं, साहुपरिक्खेह कायव्वा ॥ १२०३ ॥ વૃત્તિ - “ચે વાવા: રૂલ્યપદ્ધતિ- “વષય:' પ્રભુ: “વિત્ર – उद्दिष्टभोक्तृत्वादयः 'अत्र' साध्वधिकारे 'भवन्ति ज्ञातव्या' यथाक्रम, किमुक्तं भवति? 'ताभिः પરીક્ષામ:' માવાપ: “આથુપરીક્ષા ફ' પ્રશ્નને “ વ્યતિ' પથાર્થ | ૨૨૦૩ || (સાધુસંબંધી કષ વગેરે પરીક્ષા વિષે મતાંતર કહે છે-). બીજા આચાર્યો કહે છે- સાધુની પરીક્ષાના અધિકારમાં કષ વગેરે ક્રમશઃ આધાકર્મઆહારનું ભોજન વગેરે છે. અહીં (સાધુની પરીક્ષાના અધિકારમાં) અનંતરોક્ત આધાકર્મ આહાર ન લેવો વગેરે પારમાર્થિક પરીક્ષાઓથી સાધુની પરીક્ષા કરવી. [૧૨૦૩]. प्रकृतयोजनामाह तम्हा जे इह सत्थे, साहुगुणा तेहिं होइ सो साहू । अच्चंतसुपरिसुद्धेहि मोक्खसिद्धित्ति काऊणं ।। १२०४ ॥ વૃત્તિ-નિરામયત્રીદ-“તમારૂદશા' મળતા: “સાધુપુOTI:'- પ્રતિનિક્રિયા તૈઃ' करणभूतैर्भवत्यसौ' भाव साधुः' नान्यथा, अत्यन्तसुपरिशुद्धैः, तैरपि न द्रव्यमात्ररूपैः, मोक्षसिद्धिरितिकृत्वा, भावमन्तरेण तदनुपपत्तेरिति गाथार्थः ॥ १२०४ ॥ ઉપસંહાર કરે છે– જે જીવ સાધુના ગુણોથી રહિત હોય તે સાધુ નથી, માટે શાસ્ત્રમાં કહેલા પ્રતિદિનક્રિયા વગેરે સાધુગુણોથી તે ભાવસાધુ બને છે, તે વિના નહિ. તે ગુણો પણ માત્ર દ્રવ્ય રૂપ નહિ, કિંતુ અત્યંત સુવિશુદ્ધ હોવા જોઈએ. કારણ કે (“જે સદા મોક્ષની સાધના કરે = મોક્ષ મેળવવાનો પ્રયત્ન કરે તે સાધુ” એવી સાધુશબ્દની વ્યાખ્યા હોવાથી) મોક્ષની પ્રાપ્તિ માત્ર દ્રવ્યગુણોથી ન થાય, કિંતુ અત્યંત સુવિશુદ્ધ ગુણોથી થાય. ભાવ વિના સુવિશુદ્ધ અત્યંત ગુણોની પ્રાપ્તિ ન થાય. [૧૨૦૪] ૧. અહીં ભાવ આ પ્રમાણે જણાય છે. બીજે નિર્દોષ વસતિ મળતી હોવા છતાં મંદિરની બાજુમાં મકાન હોય તો મંદિરની રક્ષા થાય વગેરે બહાને મંદિરની બાજુમાં પોતાના માટે મકાન બનાવે કે ભાડેથી લે અને તેમાં રહે. દ. વૈ. માં નિર્દોષ વસતિ મળવા છતાં મૂચ્છથી તેમ કરે એવાં ભાવનું જણાવ્યું છે. ૨. દશર્વ. નિ. ગા. ૩૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy