SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ક૨૪ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते [૧૧૮૭] દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં પ્રતિબંધ રહિત હોય, દરેક પ્રકારે આજ્ઞામાં જ ઉદ્યત હોય, અર્થાત્ ભગવાનના વચનમાં જ શ્રદ્ધાવાન હોય, નિઃશંકપણે આજ્ઞામાં જ અત્યંત એકાગ્રમનવાળો હોય, આજ્ઞામાં અમૂઢલક્ષ હોય એટલે કે સત્યનો સ્વીકાર કરવા દ્વારા આજ્ઞા સંબંધી સુનિશ્ચિત બોધવાળો હોય, [૧૧૮૮] પ્રમાદથી નુકશાન થશે એવું જાણવાથી તૈલપાત્રધારક અને રાધાવેધકની જેમ અતિશય અપ્રમત્તપણે રહે, તે આ ચારિત્ર પાળવાને સમર્થ બને, અન્ય ક્ષુદ્ર જીવ નહિ, કારણ કે ક્ષુદ્રજીવ ચારિત્ર માટે અયોગ્ય છે. તૈલપાત્રધર અને રાધાવેધકનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. [૧૧૮]. उपचयमाह एत्तोच्चिअ णिहिट्टो, पुव्वायरिएहिँ भावसाहुत्ति । हंदि पमाणठिअत्थो, तं च पमाणं इमं होइ ।। ११९० ॥ વૃત્તિ - “મત ga'-૩ની દુનુત્વાત્ વારત્ નિર્દિષ્ટ ' થત: ‘પૂર્વાચાર્યે.' भद्रबाहुप्रभृतिभि: 'भावसाधु'रिति पारमार्थिकयतिरित्यर्थः, 'हन्दीति' पूर्ववत् 'प्रमाणस्थितार्थ' इति प्रमाणेनैव, नान्यथा, तच्च प्रमाणं' साधुव्यवस्थापकं इदं भवति'-वक्ष्यमाणमिति गाथार्थः ॥ ११९० ॥ सत्थुत्तगुणी साहू, ण सेस इह णो पइण्ण इह हेऊ । अगुणत्ता इति णेओ, दिटुंतो पुण सुवण्णं च ॥ ११९१ ॥ વૃત્તિ - “શાસ્ત્રોનુ સાધુઃ '—ાવપૂત પવ, “ર શેષાઃ'શાસ્ત્રવાહ્યા, ‘રઃ' મા પ્રતિજ્ઞા' પક્ષ ત્યર્થ, “' 7 શેષ રૂત્યa “હેઃ' સધE “TUત્વિતિ રે , तद्गुणरहितत्वादित्यर्थः, 'दृष्टान्तः पुनः सुवर्णमिवा'त्र व्यतिरेकत इति गाथार्थः ॥ ११९१ ॥ શીલની કઠીનતાનું સમર્થન કરે છે– શીલનું પાલન કઠીન હોવાથી ભદ્રબાહુસ્વામી વગેરે પૂર્વાચાર્યોએ ભાવસાધુનો નિર્ણય અનુમાન પ્રમાણથી થાય છે, એમ (દશવૈ. નિ. ગા. ૩૫૦માં) કહ્યું છે. ભાવ સાધુનો નિર્ણય કરનાર અનુમાન પ્રમાણ આ પ્રમાણે છે- [૧૧૯૦] “જે શાસ્ત્રોક્ત ગુણોથી સહિત છે તે સાધુ (ભાવ સાધુ) છે, જે શાસ્ત્રોક્ત ગુણોથી રહિત છે તે સાધુ નથી, અર્થાત્ દ્રવ્ય સાધુ છે.” આ અમારી પ્રતિજ્ઞા=પક્ષ છે. “શાસ્ત્રોક્ત ગુણોથી રહિત હોવાથી” એ પક્ષમાં હેતુ છે. “સુવર્ણની જેમ એ દૃષ્ટાંત છે. અર્થાત જેમ સુવર્ણના ગુણોથી રહિત સુવર્ણ તાત્ત્વિક સુવર્ણ નથી, તેમ સાધુના શાસ્ત્રોક્ત ગુણોથી રહિત સાધુ તાત્ત્વિક સાધુ નથી અહીં “સુવર્ણની જેમ” એ વ્યતિરેક દૃષ્ટાંત છે. (તેનો પ્રયોગ આ પ્રમાણે છે. દ્રવ્યસાધુ તાત્ત્વિક = ભાવ સાધુ નથી. કેમ કે તાત્ત્વિક સાધુના ગુણોથી રહિત છે. જે તાત્વિક વસ્તુ હોય તે પોતાના ગુણોથી રહિત ન હોય. જેમ તાત્ત્વિક સુવર્ણ. દ્રવ્ય સાધુ તાત્ત્વિક સાધુના ગુણોથી રહિત છે. આથી તે તાત્ત્વિક સાધુ નથી. અહીં દ્રવ્ય સાધુ સાધુ નથી એ સિદ્ધ કરવા દ્વારા અર્થપત્તિથી ૧. કારણ કે સમજપૂર્વક આજ્ઞાનો સ્વીકાર કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy