SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ] लोए अ साहुवाओ, अतुच्छभावेण सोहणो धम्मो । पुरिसोत्तमप्पणीओ, पभावणा एव तित्थस्स ॥ ११२४ ।। दारं વૃત્તિ:- ‘તો = સાધુવાવો' મવતિ ‘ઋતુચ્છમાવેન' ગાર્પન્થેન ‘શોમનો ધર્મ' ત્યેનુંભૂત:, તથા ‘પુરષોત્તમપ્રળીત:' સર્વત્ર ચાપ્રવૃત્તે:, ‘પ્રભાવનૈવ તીર્થસ્વ' મવતીતિ થાર્થ: II ૨૬૨૪ ।। (પરલોક સંબંધી સુંદર ફળ જણાવે છે–) ધન અધિક આપવાથી નોકરો જૈનધર્મની પ્રશંસા કરે છે. જૈનધર્મની પ્રશંસાથી તે રીતે (= પોતાની કક્ષા પ્રમાણે)' આચારનીવૃદ્ધિ થાય છે. આચારની વૃદ્ધિથી શુભભાવ ઉત્પન્ન થાય છે. શુભભાવથી કેટલાક નોકરો બોધિબીજને (= સમ્યગ્દર્શનનાં કારણોને) પામે છે. લઘુકર્મી બીજા કેટલાક નોકરો તો ઉદારતાના પક્ષપાતથી જ માર્ગને (=જૈનશાસનને) જ સ્વીકારે છે. તથા જિનભવન કરાવનારની ઉદારતાથી શિષ્ટ લોકમાં જૈનધર્મ ઉત્તમ છે, ઉત્તમ પુરુષે કહેલો છે, કારણ કે સર્વત્ર (=સર્વકાર્યોમાં) દયાનું પાલન થાય છે, ઈત્યાદિ પ્રશંસા થાય છે અને એ રીતે જૈનશાસનની પ્રભાવના થાય છે. [૧૧૨૩-૧૧૨૪] उक्तं फलं भृतकानतिसन्धानं, स्वाशयवृद्धिमाह [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते सासयवुड्ढीवि इहं, भुवणगुरुजिणिदगुणपरिन्नाए । तब्बिबठावणत्थं, सुद्धपवित्तीउ नियमेण ॥ ११२५ ॥ वृत्ति:- ‘स्वाशयवृद्धिरप्यत्र' प्रक्रमे 'भुवनगुरुजिनेन्द्रगुणपरिज्ञया' हेतुभूतयाभवाम्भो-धिनिमग्नसत्त्वालम्बनभूतोऽयमित्येवं, 'तद्विम्बस्थापनार्थं' जिनबिम्बस्थापनायैव ‘શુદ્ધપ્રવૃત્તે:' બારાત્, ‘નિયમેન' અવશ્યન્તયા સ્વાશયવૃદ્ધિરિતિ ગાથાર્થઃ ॥ ૨૨ ॥ ૪ સ્વાશયવૃદ્ધિ દ્વાર નોકરને નહિ છેતરવાનું ફલ કહ્યું. હવે સ્વાશયની વૃદ્ધિ કહે છે— પ્રસ્તુતમાં (જિનભવન નિર્માણમાં) ભુવનગુરુ શ્રી જિનેન્દ્ર સંબંધી “આ ભગવાન ભવરૂપ સમુદ્રમાં ડૂબેલા જીવોને આલંબન રૂપ છે'' એવા ગુણના (યથાર્થ) જ્ઞાનથી જિનબિંબની પ્રતિષ્ઠા નિમિત્તે જ થતી શુદ્ધ પ્રવૃત્તિથી પોતાના આશયની (= શુભ પરિણામની) વૃદ્ધિ પણ અવશ્ય થાય છે. (અહીં શુભપરિણામની વૃદ્ધિમાં જિનગુણોનું યથાર્થજ્ઞાન અને શુદ્ધ પ્રવૃત્તિ એ બે કારણો જણાવ્યાં છે. તેમાં જિનગુણોનું યથાર્થજ્ઞાન મુખ્ય કારણ છે.) [૧૧૨૫] તથા Jain Education International पिच्छिस्सं एत्थं इह, वंदणगनिमित्तमागए साहू । कयपुन्ने भगवंते, गुणरयणणिही महासत्ते ॥ ११२६ ॥ ૧. સમ્યગ્દર્શનના ઉપબૃહણા રૂપ આચારની. ૨. ન વતં મૃતપ્તાનતિસંધાનમિત્યવિશધ્વાર્થ: (પંચાશક ૭ ગા. ૨૫ની ટીકા.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy