SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एएहिँ जो न सुद्धो, अन्नयरंमि उ ण सुट्टु निव्वडिओ । सो तारिसओ धम्मो, नियमेण फले विसंवयइ ॥। १०२४ ॥ वृत्ति:- 'एभि:' कषादिभिर्यो न परिशुद्ध 'स्त्रिभिरपि 'अन्यतरस्मिन् वा' कषादौ 'न મુક્ષુ નિ( વં) તિ:', ન વ્યત્ત રૂત્યર્થ: ‘સ તાદશો ધર્મ:’-શ્રુતાવિ: ‘નિયમાવ્’ અવશ્યન્તયા ‘તે' સ્વસાધ્યું ‘વિસંવત્તિ'-ન તત્સાધયતીતિ ગાથાર્થ: || ૨૦૨૪ || આ કષાદિ ત્રણેયથી પરિશુદ્ધ ન હોય, અથવા કષાદિ કોઈ એકમાં બરોબર ઘટતો ન હોય તેવો શ્રુતાદિ ધર્મ અવશ્ય સ્વસાધ્યને સાધી શકતો નથી. [૧૦૨૪] एसो उ उत्तमो जं, पुरिसत्थो इत्थ वंचिओ नियमा । वंचिज्जइ सयलेसुं, कल्लाणेसुं न संदेहो ॥। १०२५ ॥ વૃત્તિ:- ‘ષ ચોત્તમો ‘વ' યસ્માત્ ‘પુરુષાર્થી' વત્તુતે, ‘અત્ર' ધર્મે ‘વશ્ચિતઃ' સ ‘નિયમાત્ વજ્યંતે’ લો: ‘સત્તેપુ ત્યાગેષુ' વક્ષ્યમાળેવુ, ‘ન સન્વે:', ફત્યમેવૈતવિતિ ગાથાર્થ: ॥ ૬૦૨૫ ॥ Jain Education International एत्थ य अवंचिए ण हि, वंचिज्जइ तेसु जेण तेणेसो । सम्मं परिक्खि अव्वो, बुहेहिं मइनिउणदिट्ठीए ॥। १०२६ ॥ વૃત્તિ:- ‘અત્ર ચાવશ્ચિતઃ' સન્ ‘ન હૈિં વજ્રયતે તેણુ' ત્યાગેડુ ‘ચેન' હેતુના ‘તેનૈષ सम्यग् परीक्षितव्य:' श्रुतादिधर्म्म: 'बुधैर्मतिनिपुणदृष्ट्या ' - सूक्ष्मबुद्धयेति गाथार्थः || १०२६ ॥ ધર્મ એ ઉત્તમ પુરુષાર્થ છે. આથી ધર્મમાં છેતરાયેલ લોક હવે કહેવાશે તે સર્વ કલ્યાણોમાં અવશ્ય છેતરાય છે. આમાં કોઈ સંદેહ નથી. ધર્મમાં ન છેતરાયેલ સર્વ કલ્યાણોમાં છેતરાતો નથી. આથી નિપુણ પુરુષોએ સૂક્ષ્મબુદ્ધથી શ્રુતાદિ ધર્મની પરીક્ષા કરવી જોઈએ. [૧૦૨૫-૧૦૨૬] कल्लाणाणि अ इहई, जाई संपत्तमोक्खबीअस्स । सुरमसु सुहाई, नियमेण सुहाणुबंधीणि ॥। १०२७ ॥ કષ-છેદ-તાપ એ ત્રણે પરીક્ષાથી સોનું શુદ્ધ જણાય તો સોનું શુદ્ધ છે એવો નિર્ણય થાય. એ જ પ્રમાણે શાસ્ત્ર પણ કષ-છેદ-તાપ એ ત્રણે પરીક્ષાથી શુદ્ધ જણાય તો શુદ્ધ છે એવો નિર્ણય થાય. જે શાસ્ત્ર કયની પરીક્ષાથી શુદ્ધ સાબિત થવા છતાં છેદ પરીક્ષાથી શુદ્ધ ન જણાય તે શાસ્ત્ર અશુદ્ધ છે. એ જ રીતે જે શાસ્ત્ર કપ અને છેદ એ બંનેથી શુદ્ધ જણાય છતાં તાપ પરીક્ષાથી અશુદ્ધ જણાય તે શાસ્ત્ર પણ અશુદ્ધ છે. આથી શાસ્ત્રની કપાદિ ત્રણેથી પરીક્ષા કરવી જોઈએ. શાસ્ત્રની પરીક્ષા માટે કપ વગેરેની વ્યાખ્યા ધર્મબિંદુ ગ્રંથમાં નીચે મુજબ જણાવી છે : વિધિનિષેધો પ; = શાસ્ત્રમાં શાસ્ત્રાભ્યાસ, ધ્યાન વગેરે કરવું એમ વિધિવાક્યો હોય અને હિંસા આદિ ન કરવું એમ નિષેધવાક્યો હોય એ કય છે. આથી જે શાસ્ત્રમાં આ રીતે વિધિ-નિષેધ હોય તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ છે. તત્ત્વમવપાતનાચેોત્તિ છેવઃ = વિધિ-નિષેધને બાધ ન આવે = વિધિ-નિષેધ ઘટી શકે અને તે બેનું નિરતિચારપણે પાલન થઈ શકે તેવાં બાહ્ય અનુષ્ઠાનોનો ઉપદેશ છેદ છે. આથી આવાં અનુષ્ઠાનો જે શાસ્ત્રમાં બતાવ્યાં હોય તે શાસ્ત્ર છેદ પરીક્ષાથી શુદ્ધ છે. ૩૫વનિવધનમાવવાવસ્તાપ: = કપમાં જણાવેલ વિધિ-નિષેધ અને છેદમાં જણાવેલાં અનુષ્ઠાનો એ બે જેમાં ઘટી શકે તેવા (પરિણામી) જીવાદિ પદાર્થોનું યથાર્થ નિરૂપણ શાસ્ત્રમાં હોય તે તાપ છે. આથી જે શાસ્ત્રમાં આવા પદાર્થોનું નિરૂપણ હોય તે શાસ્ત્ર તાપ પરીક્ષાથી શુદ્ધ છે. (વિશેષ સમજ માટે જુઓ ધર્મસંગ્રહ ભાગ પહેલામાં ધર્મદેશના આપવાનો વિધિ.) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy