SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ] [ ૪૨ આથી (૧) આગમ અને યુક્તિ એ બેનો યથાયોગ્ય ઉપયોગ કરવાપૂર્વક વ્યાખ્યાન કરવું. (૨) શ્રોતાને શ્રુત પ્રત્યે હેય બુદ્ધિ (અનાદર ભાવ) થાય તે રીતે જેમ તેમ ન કહેતાં બહુમાન પ્રગટે તેમ કહેવું. (૩) ઉત્તમ દૃષ્ટાંતો કહેવા. (૪) નિશ્ચય વગેરે નયોના અર્થની પ્રધાનતાવાળું વ્યાખ્યાન કરવું. (પ) “આ સર્વશે કહ્યું છે' એમ શ્રોતાને સર્વજ્ઞ ભગવાન ઉપર વિશ્વાસ થાય તેમ કહેવું. (૬) તુચ્છ ગામડીયા વચનોથી નહિ, કિંતુ ગંભીર અને સારભૂત વચનોથી સમજાવવું. (૭) શ્રોતામાં નિયમા સંવેગ ઉત્પન્ન થાય તેમ ઉચિત રીતે વ્યાખ્યાન કરવું. આનાથી વિપરીત વ્યાખ્યાન ન કરવું. [૯૯૫-૯૯૬] एतदेवाह होति उ विवज्जयम्मी, दोसा एत्थं विवज्जयादेव । ता उवसंपन्नाणं, एवं चिअ बुद्धिमं कुज्जा ॥ ९९७ ॥ વૃત્તિ - “મવત્તિ તું ‘વિપર્ય' માથાઋણે “તોષા ૩ત્ર', તે ત્યાદ-તત્ 'विपर्ययादेव'कारणात् 'तत्' तस्माद् उपसम्पन्नानां' सतां शिष्याणा मेव' (? शिष्याणा मेवमेव') यथोक्त बुद्धिमान् कुर्यात्' व्याख्यानमिति गाथार्थः ॥ ९९७ ॥ ઉક્ત પદ્ધતિથી વિપરીત રીતે વ્યાખ્યાન ન કરવું એ વિષે જ કહે છે– ઉક્તપદ્ધતિથી વિપરીત રીતે વ્યાખ્યાન કરવામાં વિપરીત કરવાના કારણે જ દોષો થાય. આથી પૂર્વે કહ્યું તેવા બુદ્ધિમાન ગુરુ ઉપસંપન્ન થયેલા શિષ્યોને ઉક્ત રીતે જ વ્યાખ્યાન કરે. [૯૯૭] कालादन्यथाकरणे अदोषाशङ्कां परिहरन्नाह कालोऽवि वितहकरणे, णेगंतेणेह होइ सरणं तु । णहि एअम्मिवि काले, विसाइ सुहयं अमंतजुअं॥९९८ ।। वृत्तिः- 'कालोऽपि वितथकरणे' विपरीतकरणे नैकान्तेनेह'-प्रक्रमे भवति शरणमेव', कुत इत्याह-'नह्येतस्मिन्नपि काले'-दुष्षमालक्षणे 'विषादि' प्रकृतिदुष्टं सत् ‘सुखदममन्त्रयुतं' તુ મવતીતિ જાથાર્થ | ૨૧૮ || હમણાં પડતો કાલ હોવાથી વિપરીત કરવામાં દોષ નથી એવી અનિષ્ટ વિચારણાને દૂર કરવા કહે છે પ્રસ્તુત માં વિપરીત કરવામાં કાલ પણ એકાંતે શરણ નથી, અર્થાત્ હમણાં કાલ પડતો હોવાથી વિપરીત વ્યાખ્યાન કરવામાં દોષ નહિ લાગે એમ ન માનવું. સ્વભાવથી દુષ્ટ વિષ વગેરે વસ્તુ મંત્ર રહિત હોય તો દુષ્યમા વગેરે કાલમાં પણ સુખ આપનારી બની જતી નથી. [૯૯૮] एत्थं च वितहकरणं, नेअं आउट्टिआउ सव्वंपि । पावं विसाइतुल्लं, आणाजोगो अ मंतसमो ॥ ९९९ ॥ वृत्तिः- 'अत्र च' प्रक्रमे 'वितथकरणं ज्ञेयं आकुट्टिकया' उपत्यकरणेन 'सर्वमपि 'पापं' ૧. વિષ વગેરે મંત્ર સહિત હોય તો સુખ આપનાર બને=દુઃખ ન આપે, માટે અહીં “મંત્ર રહિત હોય તો” એમ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy