SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ઉપદેશને સાંભળનારા બીજાઓને તો લાભ થાય ને? બીજાઓને લાભ થાય તો તેનાથી પરંપરાએ તો લાભ થાય ને ? ઉત્તર- તેનાથી પરંપરાએ બીજાઓને પણ લાભ ન થાય. પ્રશ્ન- આને શું કારણ? ઉત્તર- અસદાગ્રહથી ભાવિતમિતિવાળા અતિપરિણત અને અપરિણત ઉપદેશકો દ્વારા શ્રોતાઓનો પણ શુદ્ધ પુરુષાર્થ થતો નથી. કારણ કે અતિપરિણત અને અપરિણત ઉપદેશકો શ્રોતાઓ આગળ મિથ્યા પ્રરૂપણા કરે. [૯૮૩] . एतदेवाह अविअ तओ चिअ पायं, तब्भावोऽणाइमंति जीवाणं । इअ मुणिऊण तयत्थं, जोगाण करिज्ज वक्खाणं ॥९८४ ॥ वृत्तिः- 'अपि च 'तक एव' अतिपरिणामादिक एव 'प्रायो' मिथ्याभिनिवेशभावितमतेः सकाशात्, तस्य च भावः 'तद्भावो'-मिथ्याभिनिवेशभावो ऽनादिमानि ति कृत्वा 'जीवानां' भावनासहकारिविशेषाद्, 'इय' एवं 'मत्वा तदर्थं' तद्धितायैव 'योग्येभ्यो' विनेयेभ्यः 'कुर्याद् વ્યારાની' વિધતિ માથાર્થઃ || ૧૮૪ ||. આ જ વિષયને કહે છે– વળી જીવોમાં અનાદિકાળથી અસદાગ્રહનો ભાવ રહેલો છે, એથી જીવોની મતિ અસદ્ આગ્રહથી ભાવિત હોવાના કારણે જીવોમાં પ્રાયઃ અતિપરિણામાદિ રૂપ જ ભાવ રહેલો છે. ભાવાર્થ- અતિપરિણત અને અપરિણત સાધુઓ મિથ્યાપ્રરૂપણા કરે છે અને પ્રાયઃ જીવો પણ મિથ્યા આગ્રહના સ્વભાવવાળા જ છે. એક તો જીવોનો મિથ્યા આગ્રહનો સ્વભાવ છે, અને તેમાં વળી અતિપરિણત અને અપરિણત સાધુઓની મિથ્યા પ્રરૂપણાનો સહકાર મળે એટલે શ્રોતાઓનો શુદ્ધ પુરુષાર્થ ન થાય. આમ જાણીને ગુરુ તેમના (અયોગ્ય શિષ્યોના, શ્રોતાઓના અને યોગ્ય શિષ્યોના) હિત માટે જ યોગ્ય શિષ્યોને વિધિપૂર્વક વાચના આપે. [૯૮૪]. उवसंपण्णाण जहाविहाणओ एव गुणजुआणंपि । सुत्तत्थाइकमेणं, सुविणिच्छिअमप्पणा सम्मं ॥ ९८५ ॥ वृत्तिः- 'उपसम्पन्नानां' सतां 'यथाविधानतः' सूत्रनीत्या ‘एवं गुणयुक्तानामपि', नान्यथा, तदपरिणत्यादिदोषात्, कथं कर्त्तव्यमित्याह-'सूत्रार्थादिक्रमेण' यथाबोधं सुविनिश्चितमात्मना सम्यग्', न शुकप्रलापप्रायमिति गाथार्थः ॥ ९८५ ॥ ઉપર્યુક્ત ગુણોથી યુક્ત જે સાધુઓ ઉપસંપન્ન = ભણવા આવેલા) હોય તેમને પણ, પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy