SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवाद થતો હોય તેનાથી વિપરીત અર્થ જણાવવો વગેરે.) આથી અહીં (= જિનવચનના પ્રયોગમાં) ઉપયોગપૂર્વક તેવી રીતે યત્ન કરવો કે જેથી જિનવચન પ્રયોગથી કેવલજ્ઞાન થાય. જિનવચનપ્રયોગ (– જિનવચન અન્યને આપવું એ) કેવલજ્ઞાનનો અવંધ્ય હેતુ છે. કારણ કે જિનવચનપ્રયોગથી અન્ય (જિનવચન લેનારા) જીવનો મોહ દૂર થાય, (જિનવચન આપનારને) પરોપકાર થાય, તથા બંનેને (લેનાર-દેનારને) અતિશય સંવેગ થાય. [૯૬૮-૯૬૯-૯૭૦] एवं उववूहेडं, अणुओगविसज्जणट्ट उस्सग्गो । कालस्स पडिक्कमणं, पवेअणं संघविहिदाणं ॥ ९७९ ॥ वृत्ति:- 'एवमुपबृंह्य' तमाचार्यं 'अनुयोगविसर्ज्जनार्थमुत्सर्गः ' क्रियते, 'कालस्य પ્રતિમાં' તત્ત્વેવ,‘પ્રવેનં’નિરુદ્ધસ્ય,‘સgવિધિવાન' યથાશત્તિનિયોાત રૂતિ ગાથાર્થ: ।। ૧૦૬ ॥ આ પ્રમાણે ઉપબૃહણા કર્યા પછી નૂતન આચાર્યને અનુયોગની અનુજ્ઞા આપવા નિમિત્તે કાઉસ્સગ્ગ કરવામાં આવે છે. ત્યારપછી જ કાલનું પ્રતિક્રમણ કરે. પછી તપનું પ્રવેદન કરે-તપ જણાવે, અર્થાત્ ગુરુ પાસે તપનું પ્રત્યાખ્યાન લે, પછી અવશ્ય યથાશક્તિ સંઘની મર્યાદાઓ સમજાવે. [૯૭૧] पच्छाय सोऽणुओगी, पवयणकज्जम्मि निच्चमुज्जत्तो । गाणं वक्खाणं, करिज्ज सिद्धंतविहिणा उ ॥ ९७२ ॥ वृत्ति:- 'पश्चाच्चासावनुयोगी' - आचार्य: 'प्रवचनकार्ये नित्यमुद्युक्तः ' सन् 'योग्येभ्यो' विनेयेभ्यो ‘व्याख्यानं कुर्यादित्याज्ञा 'सिद्धान्तविधिनैवे 'ति गाथार्थः ॥ ९७२ ॥ પછી તે આચાર્ય શાસનકાર્યોમાં નિત્ય પ્રયત્નશીલ બનીને યોગ્ય શિષ્યોને શાસ્ત્રોક્ત વિધિથી શાસ્ત્રના અર્થો સમજાવે અર્થવાચના આપે એવી જિનાજ્ઞા છે. [૯૭૨] योग्यानाह - मज्झत्था बुद्धिजुआ, धम्मत्थी ओघओ इमे जोगा । तह चेव य पत्ताई, सुत्तविसेसं समासज्ज ॥ ९७३ ॥ વૃત્તિ:- ‘મધ્યસ્થા:' સર્વત્રાદ્રિા: ‘બુદ્ધિયુત્ત્તા: ' પ્રાચી: ‘ધર્માધિનઃ ' પત્તો મીરવ: ‘ઓષત:' સામાન્યન ‘તે યોગ્યા:' સિદ્ધાન્તશ્રવળસ્ય, ‘તથૈવ પ્રાપ્તાળ્યો' યોગ્યા:, આશિાપરિળામાવિપરિગ્રહ, ‘મૂત્રવિશેષમ્' અગ્નપૂરિરૂપ ‘સમશ્રિત્યેતિ’ ગાથાર્થ: || ૨૭૩ ॥ Jain Education International ૧. ૩પોતઃ એ પદનો જિનવચનનો ઉપયોગ એ અર્થ પણ થઈ શકે, તે આ પ્રમાણે- જિનવચનના ઉપયોગને આશ્રયીને તેવી રીતે યત્ન કરવો, અર્થાત્ જિનવચનનો તેવી રીતે ઉપયોગ કરવો કે જેથી જિનવચનના ઉપયોગથી કેવલજ્ઞાન થાય. ૨. જોગમાંથી નીકળવાના દિવસે પરિમિત વિગઈના વિસર્જન (છૂટ) માટે કાઉસ્સગ્ગ કરવામાં આવે છે તેમ. ૩. કાલગ્રહણની બીજી પાટલીમાં અંતે રૂા. સં. મેં. પણમાલાન્ત પડિયું વગેરે વિધિની જેમ. . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy