SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते વૃત્તિ:- તથા- ‘વિનિશ્ચિત:' સમયે ‘ન સમુત્સપિવાશો મતિ' સર્વત્રેવ, તત'श्चाविषयप्रयोगतोऽनयोः '- उत्सर्गापवादयोस्तथाविध: 'स्वपरविनाशको नियमात्', कूटवैद्यवदिति થાર્થ: || ૨૪° || આ વિષયને જ વિચારે છે– તે અત્યંત પ્રધાન અને ભાવાર્થથી સારભૂત એવા સર્વજ્ઞપ્રાણીત સિદ્ધાંતને અપરિણત દેશનાથી તેવા પ્રકારના લોકોની આગળ જૈનેતર સિદ્ધાંતોથી પણ હલકો કરે, અર્થાત્ એવી દેશના આપે કે જેથી લોકો જૈનદર્શનને અન્યદર્શનોથી ઉતરતું છે એમ સમજે. તથા સિદ્ધાંતના રહસ્યોનો અજ્ઞાતા તે બધા જ પ્રસંગોમાં ઉત્સર્ગ-અપવાદને બરોબર જાણે નહિ, એથી તે બંનેનો અસ્થાને ઉપયોગ કરે, અર્થાત્ ઉત્સર્ગના સ્થાને અપવાદનો અને અપવાદના સ્થાને ઉત્સર્ગનો ઉપયોગ કરવો વગેરે રીતે ઉત્સર્ગ-અપવાદનો અસ્થાને ઉપયોગ કરે. આમ કરીને તે નિયમા મૂર્ખ વૈદ્યની (ઊંટવૈદ્યની) જેમ સ્વ-પરના આત્માનો વિનાશ કરે. [૯૪૮-૯૪૯] ता तस्सेव हिअट्ठा, तस्सीसाणमणुमोअगाणं च 1 तह अप्पणी अ धीरो, जोगस्सऽणुजाणई एवं ।। ९५० ॥ વૃત્તિ:-‘તત્’ તસ્માત્ તથૈવ'-અધિતાનુયો ધારિખો હિતાર્થ' પરતો તથા‘તચ્છિષ્યાનાં’ भाविनाम् 'अनुमोदकानां च' तथाविधाज्ञप्राणिनां ' तथाऽऽत्मनश्च' हितार्थं आज्ञाराधनेन 'धीरो' ગુરુ: ‘યો યાય' વિનેયાય ‘અનુજ્ઞાનાતિ‘વં’ વક્ષ્યમાોન વિધિનાનુયોગમિતિ થાર્થ: II ૬૫૦ || માટે પ્રસ્તુત અનુયોગધરનું (= જેને આચાર્યપદ આપવાનું છે તેનું) પરલોકમાં હિત થાય એ માટે, તેના શિષ્યોના હિત માટે, તેની અનુમોદના-પ્રશંસા કરનારા તેવા અજ્ઞાન જીવોના હિત માટે, અને જિનાજ્ઞાની આરાધનાથી પોતાનું પણ હિત થાય એ માટે, ધીરગુરુ હવે કહેવાશે તે વિધિથી યોગ્ય શિષ્યને અનુયોગની અનુજ્ઞા કરે. [૫૦] तिहिजोगम्मि पसत्थे, गहिए काले निवेइए चेव । ओसरणमह णिसिज्जारयणं संघट्टणं चेव ॥ ९५९ ॥ વૃત્તિ:- ‘તિથિયોને પ્રશસ્તે' સમ્પૂર્ણશુમાવી ‘ગૃહીતે જાત્તે’ વિધિના ‘નિવેવિતે ચૈવ' ગુરો: ‘સમવસરળમ્’, ગ્રંથ ‘નિષદ્યાવનમ્’, વિતમૂમાવક્ષપુરુનિષદ્યારળમિત્યર્થ:, ‘સટ્ટનું વ’ અક્ષનિક્ષેપ કૃતિ ગાથાર્થઃ || ૧૨ || તિથિ વગેરે સંપૂર્ણ શુભ હોય ત્યારે અનુયોગની અનુજ્ઞા કરવી. વિધિથી કાલગ્રહણ લેવું. ગુરુને કાલનું પ્રવેદન કરવું. ગુરુનું આસન પાથરવું. યોગ્યભૂમિમાં સ્થાપનાચાર્ય માટે આસન પાથરવું અને સ્થાપનાચાર્ય મૂકવા. [૯૫૧] Jain Education International तत्तो पवेइआए, उवविसइ गुरू उ णिअनिसिज्जाए । पुरओ अठाइ सीसो, सम्ममहाजायउवकरणो ॥ ९५२ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy