SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] અન્યના પ્રશ્નને મનમાં કલ્પીને તેનો ઉત્તર આપે છે પ્રશ્ન- સિદ્ધાંતમાં માસકલ્પ સિવાય બીજો કોઈ વિહાર સાંભળવામાં વાંચવામાં આવતો ન હોવાથી માસકલ્પ સિવાય બીજો કોઈ વિહાર નથી જ, તો અનંતર ગાથામાં મસાફ એમ ‘આદિ’ શબ્દનો ઉલ્લેખ કેમ કર્યો ? = ઉત્તર- તેવા પ્રકારનું પ્રયોજન ઉપસ્થિત થતાં માસકલ્પથી ન્યૂનાધિક પણ વિહાર થાય, માટે અનંતર ગાથામાં ‘આદિ' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. [૮૯૬] अपि गुरुविहाराओं विहारो सिद्ध एव एअस्स । भेण कीस भणिओ ?, मोहजयट्ठा धुवो जेणं ॥। ८९७ ॥ વૃત્તિ:- નનુ ‘વષ ગુરુવિજ્ઞાાત્' સાશાત્‘વિહાર સિદ્ધ વ્ ‘તસ્ય’ ૩૫स्थापितसाधोः 'भेदेन किमिति भणितो' विहार इत्याशङ्कयाह- 'मोहजयार्थं' चारित्रविघ्नजयाय ‘ધ્રુવો યેન' ારોન તસ્ય વિહાર જ્ઞતિ ગાથાર્થ: || ૮૬૭ || પ્રશ્ન- એમ પણ ઉપસ્થાપિત (= જેની વડી દીક્ષા થઈ ગઈ છે તે) સાધુનો ગુરુવિહારના કારણે (= ગુરુની સાથે જ તેને રહેવાનું હોવાથી ગુરુ વિહાર કરે ત્યારે તેને પણ વિહાર કરવાનો હોવાથી) વિહાર સિદ્ધ જ છે, તો પછી અહીં તેના વિહારનું અલગ વર્ણન કેમ કર્યું ? ઉત્તર- ચારિત્રમાં વિઘ્ન કરનાર મોહના જય માટે ઉપસ્થાપિત દીક્ષિતે અવશ્ય વિહાર કરવો જોઈએ એમ સૂચવવા માટે તેના વિહારનું અલગ જ વર્ણન કર્યું છે. [૮૯૭] एतद्भावनायैवाह Jain Education International [૪૨૭ इयरेसि कारणेणं, नीआवासोऽवि दव्वओ हुज्जा । भावेण उगीआणं, न कयाइ तओ विहिपराणं ॥ ८९८ ॥ વૃત્તિ:- ‘તરેલાં' ગુર્વાટીનાં ‘વ્હારનેન' સંયમવૃદ્ધિહેતુના ‘નિત્યવાસોપ' પુત્ર વધુાતલક્ષળો ‘દ્રવ્યતો મવેત્' અપરમાર્થાવસ્થાનરૂપે, ‘ભાવતસ્તુ' પરમાર્થીવ ‘ગીતાનાં' ગીતાર્થમિકૂળાં‘ન વાષિવસ'-નિત્યવાસો મવતિ, મૂિતાનાં ?-‘વિધિપરાળાં' યતના પ્રધાનાનામિતિ ગાથાર્થ: || ૮૬૮ || આ વિષયની વિચારણા માટે જ કહે છે—– ગુરુ વગેરે બીજાઓ સંયમવૃદ્ધિ વગેરે કારણે એક સ્થળે ઘણા કાળ સુધી રહેવા રૂપ નિત્યવાસ પણ કરે. યતનાની પ્રધાનતાવાળા ગીતાર્થ સાધુઓનો નિત્યવાસ માત્ર દ્રવ્યથી હોય છે. ભાવથી=પરમાર્થથી તો (અનાસક્ત હોવાથી) તેમનો ક્યારેય નિત્યવાસ થતો નથી. [૮૯૮] अत्रैव विधिमाह गोअरमाईआणं, एत्थं परिअत्तणं तु मासाओ । जहसंभवं निओगो, संथारम्मी विही भणिओ ।। ८९९ ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy