SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [४१३ एतदेवाह चिंतेइ कज्जमन्नं, अण्णं संठवइ भासए अन्नं । पाढवइ कुणइमन्नं, मायग्गामो निअडिसारो ॥ ८८५ ॥ वृत्तिः- 'चिन्तयति कार्यमन्यत्' चेतसा, अन्यत्संस्थापयते' क्रियया, भाषतेऽन्यद्वा'चा, प्रारभते 'करोत्यन्यत्', मुहुः प्रारब्धत्यागेन, सर्वथा 'मातृग्रामो 'निकृतिसारः' मायाप्रधान इति गाथार्थः ॥ ८८५ ॥ સ્ત્રીમાં વફાદારીનો અભાવ- સ્ત્રી ઉચ્ચજાતિ વગેરે ગુણોથી વિભૂષિત એવા ઉત્તમ પતિ પ્રત્યે પણ વફાદાર રહેતી નથી, (સ્ત્રી ઉત્તમ પતિને પણ પોતાના સ્વાર્થ માટે દગો દે) એમ ચિંતવવું. સ્ત્રીમાં માયા- પાપિણી સ્ત્રીમાં માયાની અતિશય પ્રધાનતા હોય છે, અર્થાત્ સ્ત્રીમાં માયા બહુ હોય છે, એમ ચિંતવવું. આ જ વિષયને કહે છે. સ્ત્રીઓ મનથી બીજું કાર્ય વિચારે છે, ક્રિયાથી બીજું કરે છે, વચનથી બીજું બોલે છે, શરૂ કંઈ કરે છે અને કરે છે કંઈ બીજું. કારણ કે શરૂ કરેલું વારંવાર છોડી દે છે. આમ સ્ત્રી બધી રીતે માયાપ્રધાન હોય છે, અર્થાત્ દરેક કાર્યમાં દુષ્ટ સ્ત્રીમાં मायानी भुण्यता होय छे. [८८४-८८५] तथा तस्सेव य झाएज्जा, भुज्जो पयईअ णीयगामित्तं । सइसोक्खमोक्खपावगसज्झाणरिवुत्तणं तहय ॥ ८८६ ॥ वृत्तिः- 'तस्यैव च' मातृग्रामस्य 'भूयः' पुनः पुनः 'प्रकृत्या नीचगामित्वम'नुत्तमत्वात्, 'सदासौख्यमोक्षप्रापकसद्ध्यानरिपुत्वं ध्यायेत्, तथेदं' वक्ष्यमाणमिति गाथार्थः ॥ ८८६ ॥ સ્ત્રીની હલકાઈ- સ્ત્રીઓ સ્વાવાભિકપણે જ હલકી હોય છે, અને એથી વારંવાર હલકાં કાર્યો કરે છે, એમ ચિંતવવું. સ્ત્રી જેમાં સદા સુખ હોય છે એવા મોક્ષપદને પમાડનાર શુભધ્યાનનો શત્રુ છે, અર્થાત્ સ્ત્રીનો સંગ કરનાર જીવ શુભધ્યાન કરી શકતો નથી, એમ ચિંતવવું. [૮૮૬] __ अच्चुग्गपरमसंतावजणगनिरयाणलेगहेउत्तं । तत्तो अ विरत्ताणं, इहेव पसमाइलाभगुणं ॥ ८८७ ॥ वृत्तिः- तस्यै वात्युग्रपरमसन्तापजनकनरकानलैकहेतुत्वं' भावयेत्, 'ततश्च' मातृग्रामा'द्विरक्तानामिहैव प्रशमादिलाभगुणान्' भावयेदिति गाथार्थः ॥ ८८७ ॥ परलोगम्मि अ सइ तव्विरागबीजाओं चेव भाविज्जा । सारीरमाणसाणेगदुक्खमोक्खं सुसोक्खं च ॥ ८८८ ॥ वृत्ति:-'परलोकेच' आगामिजन्मादिरूपे सदा सर्वकालं तद्विरागबीजादेव' मातृग्रामविरागकारणादेव 'भावयेत्', किमित्याह-'शारीरमानसानेकदुःखमोक्षं', सकलदुःखक्षयरूपमित्यर्थः, किमित्याह-'सुमोक्षं (सौख्यं) च' अभावरूपादिव्युदासेन निरूपमसुखरूपमिति गाथार्थः ।। ८८८ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy