SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते લેનાર અપ્રધાન છે એમ માનવામાં આવે, તો ગૃહાશ્રમ કરતાં હળ, ખેડૂત, પૃથ્વી, પાણી વગેરે પદાર્થો અધિક પ્રધાન=પ્રશંસનીય બને. કારણ કે ગૃહસ્થોને ધાન્યની પ્રાપ્તિ હળ આદિ સાધનથી થતી હોવાથી ગૃહસ્થો પણ હળ આદિના આધારે જીવે છે. [૩૫] सिअ णो ते उवगारं, करेमु एतेसिं धम्मनिरयाणं । एवं मन्नंति तओ, कह पाहण्णं हवइ तेसिं ? ॥ ७६ ॥ वृत्तिः- ‘स्यात्' इत्याशङ्कायाम्, अथैवं मन्यसे-'नो ते' हलादय एवं मन्यन्त इति योगः, मन्यन्ते-जानन्ति, कथं न मन्यन्त ? इत्याह-'उपकारं कुम्ों' धान्यप्रदानेन 'एतेषां धर्मनिरतानां' गृहस्थानामिति, 'यतश्चैवं ततः कथं प्राधान्यं भवति तेषां'-हलादीनामिति ?, नैव प्राधान्यं तथा मननाभावात् इति गाथार्थः ॥ ७६ ॥ [સંભાવના કરીને વાદીની માન્યતા કહે છે–] કદાચ તું એમ માને કે ધાન્ય આપીને અમે ધર્મમાં તત્પર ગૃહસ્થો ઉપર ઉપકાર કરીએ છીએ એમ હળ વગેરે પદાર્થો જાણતા નથી તેથી તેમની પ્રધાનતા કેવી રીતે હોય? અર્થાત્ જ્ઞાન ન હોવાથી હળ વગેરેની પ્રધાનતા નથી. [૬] अत्रोत्तरमाह- . તે વેવ તેëત્રિ , શિરિયા પુનિ, ર્વિતત્વ (? ~)? I णाणाइविरहिआ अह, इअ तेसिं होइ पाहण्णं ॥ ७७ ॥ વૃત્તિ - “તે વિ' હત્નીઃ “તે' પૃદM: “ધ ક્રિય' પ્રધાન, જરનૈવ, यतस्तेभ्यो धान्यादिलाभतस्ते उपजीव्यन्ते गृहस्थैः, अतो 'मुनितेन' ज्ञातेन 'किमत्र' ? क्रियाया एव प्राधान्ये सति, 'ज्ञानादिविरहिताः अथ' ते-हलादय इति मन्यसे, एतदाशङ्कयाह-'इति' एवं જોષ' જ્ઞાનારીનાં “મતિ પ્રાચ', પનીર્થત્વસ્ત્ર રૂતિ થાર્થ: ૭૭ | આનો ઉત્તર આપે છે– હળ વગેરે ક્રિયાથી કરણથી જ ગૃહસ્થો કરતાં પ્રધાન છે. કારણ કે હળ વગેરેથી ધાન્યની પ્રાપ્તિ થાય છે. આથી ગૃહસ્થો હળ વગેરેના આધારે જીવે છે. ક્રિયાની કરણની જ પ્રધાનતા હોવાથી અહીં જ્ઞાનથી શું? અર્થાત્ જ્ઞાનની પ્રધાનતા નથી, કિંતુ ક્રિયાની પ્રધાનતા છે. એથી તે “જ્ઞાન ન હોવાથી હળ વગેરેની પ્રધાનતા નથી” એમ જે કહ્યું તે અસત્ય છે. જો જ્ઞાનની પ્રધાનતા હોય તો જેનામાં જ્ઞાન ન હોય તેની અપ્રધાનતા થાય. જ્ઞાનની પ્રધાનતા નથી, માટે જ્ઞાનાભાવથી અપ્રધાનતા પણ નથી. છતાં જો હળ વગેરે પદાર્થો જ્ઞાનાદિરહિત હોવાથી અપ્રધાન છે એમ તું ૧. મત્રાનુવાદોનાક્ષા: સંભાળ ૨. સાથhત વરમ્ (સિ. હે. શ. ૨-૨-૨૪) ક્રિયામાં (ફલમાં) અત્યંત ઉપકારી હોય તે કરણ એવી રઇr શબ્દની વ્યાખ્યા છે. હળ, પૃથ્વી, પાણી વગેરે વિના ધાન્ય ઉગે નહિ. આથી હળ વગેરે ધાન્યની પ્રાપ્તિમાં અત્યંત ઉપકારી હોવાથી કરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy