SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ૨૬ (૧૫) સમુપસંપન- સારી રીતે એટલે કે સંપૂર્ણ સમર્પણ ભાવથી, ઉપસંપન્ન=દીક્ષા લેવા આવ્યો હોય. આવા જીવો દીક્ષાને યોગ્ય છે. [૩૬]. उत्सर्गत एवंभूता एव, अपवादतस्त्वाह___ कालपरिहाणिदोसा, एत्तो एक्कादिगुणविहीणावि । ને વહુગુણસંપના, તે ગુપ હૃતિ નાવ્યા રૂ૭ वृत्तिः- 'कालपरिहाणिदोषात् अतो'-ऽनन्तरादिगुणगणान्वितेभ्यः, 'एकादिगुणविहीना अपि ये बहुगुणसम्पन्नास्ते योग्या भवन्ति ज्ञातव्याः', प्रव्रज्यायाः । इति गाथार्थः ॥ ३७ ।। ઉત્સર્ગથી આવા જ જીવો દીક્ષાને યોગ્ય છે. અપવાદથી તો ન્યૂનગુણવાળા પણ જીવો દીક્ષાને યોગ્ય છે એ કહે છે કાલની હાનિરૂપ દોષના પ્રભાવે ઉપર્યુક્ત ગુણોમાંથી એક, બે વગેરે ગુણો ઓછા હોય, છતાં જેઓ બહુગુણસંપન્ન હોય, એટલે કે મોટાભાગના ગુણો જેઓમાં હોય, તે જીવો દીક્ષાને યોગ્ય છે. [૩૭] न उ मणुअमाइएहिं, धम्मेहिं जुएत्ति एत्तिएणेव । પાવે મુસંપના, ગુણપરિસહ નેvi ૨૮ वृत्ति:- 'न तुमनुजादिभिर्धभैर्युक्ता इत्येतावतैव' योग्या इति, आदिशब्दादार्यदेशोत्पन्नग्रहः, fમેન્થિમ્ ? ત્રાદિ-પ્રો' વાદુચેન “TUપન્ના: સન્તઃ “TUર્ષથી યેન', ગુગપ્રઝર્વેશ પ્રવૃત્તિન સાધનીય: ત ગાથાર્થ: / રૂ૮ || પ્રશ્ન- દીક્ષાની યોગ્યતા માટે મનુષ્યભવ અને આર્યદેશમાં જન્મ આટલું બસ છે. ઘણા ગુણોની શી જરૂર છે? ઉત્તર- પ્રાયઃ ગુણસંપન્ન જીવો અધિક ગુણોને સાધે છે મેળવે છે. દીક્ષિતે અધિક ગુણો સાધવા=મેળવવા જોઈએ. [૩૮]. निगमयन्नाह एवंविहाण देया, पव्वज्जा भवविरत्तचित्ताणं । अच्चंतदुक्करा जं, थिरं च आलंबणमिमेसिं ॥ ३९ ॥ ૧. જે પોતાના જીવનની કે આરાધનાની સઘળી જવાબદારી ગુર્નાદિકને સોંપે નહિ તે ગુરુઆજ્ઞાનું પાલન કરી શકે નહિ, પરંતુ પોતાની બુદ્ધિમાં જેટલું ગ્રાહ્ય લાગે તેટલું સ્વીકારી બીજી ફેંકી દે. વાત એમ પણ છે કે જે (પૂર્ણપણે) સોંપાય નહિ તેનો સ્વીકાર પણ ગુરુ શી રીતે કરી શકે? કોઈ પણ કાર્યમાં બે વિરુદ્ધ વિચારધારાઓથી અથડામણ થાય, એથી શિષ્ય સમર્પિત ન હોય તો ગુરુની અને શિષ્યની વચ્ચે પરસ્પર અથડામણ ઉભી થવા સંભવ રહે અથવા અયોગ્ય સમજી શિષ્યની ઉપેક્ષા કરવાનો પ્રસંગ આવે. સર્વ નાના મોટા કાર્યોમાં ગુરુની બુદ્ધિને આગળ રાખીને એને આધીન વર્તે, દોરે તેમ દોરાય, તે દીક્ષાનું પાલન કરી શકે. માટે દીક્ષિતે સર્વ વિષયમાં ગુરુને સમર્પિત રહેવું જોઈએ. (ધ. સં. ભાષાં.) ૨. અહીં દીક્ષાને યોગ્ય જીવના પંદર ગુણો જણાવ્યા છે, જ્યારે ધર્મસંગ્રહ વગેરેમાં આ પંદર ઉપરાંત અદ્રોહ ગુણ પણ કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy