SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ ૨૬૬ વૃત્તિ - “ પુનઃ'-પરિણામે “મિરવાતિઃ' સન્ વિષયસંપ્રવૃત્તશ, વિષયામી, 'सूक्ष्मानाभोगात्' सकाशाद् 'ईषद्विकलोऽपि'-विषयान्यथात्वादिना, 'शुद्ध इति' गाथार्थः ।। ६०४ ॥ પરિણામ વિષે જેવો વિધિ છે તે પ્રમાણે પરિણામનું વર્ણન કરે છે– આ (આરાધ્ય) ગુરુ છે એવા પરિણામ રાગાદિથી અબાધિત હોય, અર્થાત્ વ્યક્તિરાગ આદિના કારણે થયેલા ન હોય, તથા અવિષયમાં નહિ, કિંતુ વિષયમાં પ્રવૃત્તિ હોય, અર્થાત્ અયોગ્ય ગુરમાં નહિ, કિંતુ યોગ્ય ગુરુમાં આ ગુરુ છે એવા પરિણામ થયા હોય, તો તે પરિણામ શુદ્ધ છે. તથા સૂક્ષ્મતાથી ન જાણી શકવાના કારણે અયોગ્ય ગુરુમાં ગુરુના પરિણામ થઈ જાય તો તે પરિણામ પણ શુદ્ધ છે. [૬૦૪] एतदेव समर्थयन्नाह___छउमत्थो परमत्थं, विसयगयं सव्वहा न याणाई । सेअममिच्छत्ताओ, इमस्स मग्गाणुसारित्तं ॥ ६०५ ॥ वृत्तिः- 'छद्मस्थः परमार्थ' याथात्म्यं 'विषयगतं सर्वथा न जानाति', तच्चेष्टाव्यभिचारात्, 'श्रेयः अमिथ्यात्वाद्'-आस्तिक्येन 'अस्य' छद्मस्थस्य 'मार्गानुसारित्वम्' आगमपारतन्त्र्यमिति પથાર્થ છે૬૦% | આ જ વિષયનું સમર્થન કરે છે–. છબસ્થ જીવ વિષયનું = ગુરુનું સાચું સ્વરૂપ સર્વથા ન જાણી શકે, કારણ કે તેની બાહ્યચેષ્ટા અને અંતરનો મેળ ન હોય એવું બને, અર્થાત્ બાહ્યચેષ્ટા સારી હોય, અને અંતર સારું ન હોય એવું બને, છતાં છદ્મસ્થ જીવ વિષયની = ગુરુની બાહ્યચેષ્ટા સારી હોય અને એથી તે બાહ્યચેષ્ટાના આધારે તેના ઉપર શ્રદ્ધા રાખે તો તેનામાં આગમનું પાતંત્ર્ય છે (આગમને અનુસરે છે,) અને તેથી તેનું કલ્યાણ થાય. [૬૦૫] व्यतिरेकमाह जो पुण अविसयगामी, मोहा सविअप्पनिम्मिओ सुद्धो। उवले व कंचणगओ, सो तम्मि असुद्धओ भणिओ ॥ ६०६ ॥ वृत्तिः-'यःपुनरविषयगामी परिणामों मोहात्स्वविकल्पनिम्मितःशद्धो',नवस्तुस्थित्या, 'उपल इव काञ्चनगतः' धत्तूरकादिदोषात् ‘स तत्राशुद्धो भणितः' तत्त्वज्ञैरिति गाथार्थः ।। ६०६ ॥ ઉક્તથી વિપરીત કહે છે પણ મોહના (= તત્ત્વરુચિના અભાવના) કારણે, વસ્તુસ્થિતિથી નહિ, કિંતુ પોતાની મતિકલ્પનાથી પરિણામ થયા હોય તો તે પરિણામને તત્ત્વજ્ઞોએ અશુદ્ધ કહ્યા છે, અર્થાત્ જેણે ધંતૂરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy