SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬ ] જોઈએ. ગાથા વિષય ગાથા વિષય ૫૦૬ થી ૫૧૧ પ્રત્યાખ્યાનમાં આગારો. | • ૫૪૦ થી ૫૪૬ વેયાવચ્ચનો વિધિ અને ૫૧૨-૧૩-૧૪ પચ્ચકખાણમાં આગારો મહિમા. રાખવાનું કારણ. • ૫૪૭ થી પ૫૦પચ્ચકખાણની સ્પર્શનાદિ છે • ૫૧૫ પ્રમાદીને દીક્ષા કેમ હોય ? | શુદ્ધિઓ. ૫૧૭ થી પર૭ તપના પચ્ચકખાણની જેમ | • ૫પર પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી ત્રણ સ્તુતિ, દીક્ષાની પ્રતિજ્ઞામાં આગારો કેમ નથી? | દેવવંદન અને બહુવેલના આદેશો માગે. ૫૧૯ દીક્ષામાં “જીવનપર્યંત' એમ | • પપ૩ બહુવેલના આદેશો માગવાનું કારણ. કાળમર્યાદાનો હેતુ. • પપ૪ દૈનિક ક્રિયાઓ કરતાં વચ્ચે સમય • પર૧ મહાવીર પ્રભુએ ખેડૂતને દીક્ષા કેમ | મળી જાય ત્યારે પણ સ્વાધ્યાય કરે. આપી ? • પપપ થી પ૬૬ સ્વાધ્યાયથી થતા લાભો. • પ૨૨ તપનાં પ્રત્યાખ્યાનો સમભાવની વૃદ્ધિ | • પ૬૭ થી પ૬૯ સ્વાધ્યાય વિધિથી કરવો માટે છે. • પ૨૩-૪-૫ આગારો સમભાવના બાધક | • ૫૭૦ થી ૬૦૮ સૂત્રપ્રદાનનો વિધિ. નથી. • પ૭૧ થી ૫૮૦ યોગ્યને જ સૂત્રદાન કરવું. • પ૨૬ તિવિહારના પચ્ચકખાણમાં | • ૫૮૧ થી ૫૮૮ કાલક્રમથી સૂત્રદાન કરવું. સામાયિકનો ભંગ થતો નથી. • ૫૮૯ જે સૂત્રને ભણવા જે તપ કહ્યો હોય • પર૭ સામાયિકમાં પતનનો સંભવ હોવા | તે જ તપથી સૂત્રદાન કરવું. છતાં અપવાદો (= આગારો) કેમ નહિ? | • ૫૯૦થી ૫૯૩ અવિધિથી આજ્ઞાભંગ વગેરે પ૨૮-૯-૩૦ સાધુને તિવિહારનું પચ્ચખાણ | દોષો લાગે. સંગત છે અને ગાઢ કારણે દુવિહાર પણ થઈ | • પ૯૪ થી ૫૯૭ સૂત્રદાનમાં અવિધિથી શકે. નુકશાન, વિધિથી લાભ. • પ૩૧ પચ્ચક્ખાણ ઉપયોગપૂર્વક કરવું | • ૫૯૯ શુદ્ધભાવથી શુદ્ધભાવ ઉત્પન્ન થાય. જોઈએ. • ૬૦૦ થી ૬૦૫ અનાભોગથી અગુરુમાં • ૫૩૨ “જિનેશ્વરોએ આ કરવાનું કહ્યું છે” | ગુરુના પરિણામ શુદ્ધ છે. એમ ભગવાન ઉપર બહુમાનપૂર્વક | • ૬૦૬-૭ મોહના કારણે અગુરુમાં ગુરુના પચ્ચકખાણ કરવું જોઈએ. પરિણામ અશુદ્ધ છે. • પ૩૩ થી ૫૩૭ બીજાને અશનાદિ આપવાથી | • ૬૦૮ દેવ-સાધુનું બાહ્યશ-જીવન દેવપચ્ચકખાણનો ભંગ ન થાય. સાધુને યોગ્ય હોય તો તેમનામાં થતા દેવ• પ૩૮ બીજાને આહાર-પાણી આપવાનો | સાધુના પરિણામ શુદ્ધ છે. વિધિ. | • ગાથાઓનો અકારાદિ અનુક્રમ. • પ૩૯ “યથાસમાધિ' એમ શા માટે કહ્યું? | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy