SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ • · ૩૭૦ વિગઈ દુર્ગતિમાં લઈ જાય છે. ૩૭૧ થી ૩૮૦ દશ વિગઈઓનું સ્વરૂપ. ૩૮૧ લેપકૃત દ્રવ્યો. ૩૮૨ નિવિઆતાં પણ દ્રવ્યો કેવો સાધુ વાપરી શકે ? • ૩૮૩-૪ વિગઈઓ વાપરવાથી મોહોદય થાય. • ૩૮૫-૬ નિષ્કારણ વિગઈનો નિષેધ છે, સકારણ નહિ. • • ૩૮૭ કેટલો આહાર પ્રમાણયુક્ત છે ? ૩૮૮-૯-૯૦ પાત્રાં ધોવાનો વિધિ. ૩૯૧ સાધુઓ ભોજન ગુપ્ત કેમ કરે છે ? ૩૯૨ ભોજન પછી તિવિહારનું પચ્ચક્ખાણ શા માટે ? • · • • · • [ o ] ગાથા વિષય ૩૬૯ રૂપાદિ માટે ભોજન કરવાથી તીવ્રકર્મ બંધ. ૩૯૩ થી ૩૯૭ અકાલ સંજ્ઞા અને કાલ સંજ્ઞાએ સ્થંડિલ ભૂમિએ જવાનો વિધિ. • ૩૯૮ રસ્તામાં કેવી રીતે ચાલે ? ૩૯૮ ડગલ લેવાનો વિધિ. ૩૯૯ થી ૪૨૪ સ્થંડિલ ભૂમિના દશ ગુણો, ૧૦૨૪ ભાંગા, નિષિદ્ધભાંગાવાળી સ્થંડિલભૂમિમાં જવાથી થતા દોષો વગેરે. • ૪૨૫ થી ૪૨૯ મલવિસર્જન સંબંધી વિધિ. • ૪૩૦ થી ૪૩૩ પહેલા ભાંગાવાળી સ્થંડિલભૂમિ ન મળે તો કેવી ભૂમિમાં જવું ? • ૪૩૪ સ્થંડિલભૂમિથી આવીને પડિલેહણને વાર હોય તો સ્વાધ્યાય કરે. ૦ ૪૩૫ થી ૪૩૮ ભક્તાર્થી-અભક્તાર્થીને આશ્રયીને પડિલેહણના વિધિમાં ભેદ. ૪૩૯ પડિલેહણ પછીનું કર્તવ્ય. . Jain Education International ગાથા વિષય · ૪૪૦ સૂર્યાસ્ત પહેલાનું કર્તવ્ય. ૦ ૪૪૧-૨ સ્થંડિલના ૨૪ સ્થાનો. ૪૪૩-૪ ગીતાર્થ સાધુ ઘોષણા કરે. ૦ ૪૪૫ થી ૪૯૦ પ્રતિક્રમણનો વિધિ. ૦૪૪૭ માંડલીમાં જ પ્રતિક્રમણ કરવું જોઈએ. ૪૫૦ ગુરુ બે વાર અને સાધુઓ એકવાર દૈવસિક અતિચારો ચિંતવે. · • ૪૫૭ વંદન કરવાનાં કારણો. • ૪૬૧ થી ૪૬૪ આલોચનાથી થતા લાભો. • ૪૬૫ ગુરુએ આપેલું પ્રાયશ્ચિત પૂરું કરવું. · ૪૬૬ થી ૪૭૧ પ્રતિક્રમણ સૂત્ર કેવી રીતે બોલે વગેરે. ૦૪૭૨ આચાર્ય પોતાનાથી મોટાને ખમાવે એ વિષે મતાંત૨. · ૪૭૩-૪ કેટલા સાધુઓને ખમાવવા ૪૭૫ આચરણ કલ્પની પ્રવૃત્તિનું કારણ. ૪૭૬ આચરણાનું લક્ષણ. • • ૪૭૭ આલોચના આદિ પ્રસંગે રત્નાધિકો નાના પણ આચાર્યને વાંદે, પ્રતિક્રમણમાં આચાર્ય રત્નાધિકોને વાંદે. ૪૫૨ સાધુઓ કેવા બનીને અતિચારો ચિંતવે ? · • ૪૭૮ થી ૪૮૮ ત્યાર પછીનો પ્રતિક્રમણનો વિધિ. ૪૮૯ પ્રતિક્રમણમાં છેલ્લા વાંદણાનો હેતુ. ૪૯૦-૧ પ્રતિક્રમણ કર્યા પછી બધા સાધુઓ થોડી વાર ગુરુની પાસે બેશે. • ૪૯૪થી ૫૦૪ સવારના પ્રતિક્રમણનોવિધિ. ૫૦૫ તપના પ્રત્યાખ્યાનમાં બીજાને આહાર આપવાનો અને ભોજનની પ્રેરણાનો નિષેધ નથી. · • For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy