SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते ગુરુ પણ એકાગ્ર ચિત્તે નિમિત્ત જોઈને કહે કે-ત્તા તમને લાભ થાઓ, અર્થાત્ ઉચિત, અનુકૂળ અને અપાયરહિત કાળ હોવાથી તમને આહારનો લાભ થાઓ એમ ગુરુ કહે. [૨૧] कह घेत्तिमोत्ति पच्छा, सविसेसणया भणंति ते सम्म । आह गुरूवि तहत्ति अ, जह गहिअं पुव्वसाहूहि ॥ २९२ ॥ वृत्तिः- तत: 'कथं ग्रहीष्याम' इति-एवं 'पश्चात् सविशेषनताः' सन्तो 'भणन्ति ते' साधवः 'सम्यक्, आह गुरुरपि तथेति', अस्यैव भावार्थमाह-'यथा गृहीतं पूर्वसाधुभिः' इति, अनेन गुरोरसाधु-प्रायोग्यभणनप्रतिषेधमाहेति गाथार्थः ॥ २९२ ॥ आवस्सियाएँ जस्स य, जोगोत्ति भणित्तु ते तओ णिति । निक्कारणे न कप्पइ, साहूणं वसहिनिग्गमणं ॥ २९३ ॥ वृत्तिः- 'आवश्यक्या' उक्तलक्षणया 'यस्य च योग इति भणित्वा ते' साधवः 'ततः'तदनन्तरं 'निर्गच्छन्ति' वसतेः, किमित्येतदेवमित्यत्राह-'निष्कारणे न कल्पते साधूनां वसतेर्निर्गमनं', तत्र दोषसम्भवादिति गाथार्थः ॥ २९३ ॥ तथा गुरुणा अपेसियाणं, गुरुसंदिद्वेण वावि कजंमि । तह चेव कारणमिवि, न कप्पई दोससब्भावा ॥ २९४ ॥ वृत्तिः- 'गुरुणा' आचार्येण 'अप्रेषितानां' सतां 'गुरुसन्दिष्टेन वाऽपि' ज्येष्ठार्यादिना 'कार्ये'-सूक्ष्म-श्रुतचिन्तनिकादौ गुरोः, तथैव कारणेऽपि'-भिक्षाटनादौ न कल्पते' वसतिनिर्गमनं, 'दोषसद्भावात्' स्वातन्त्र्येण मार्गातिक्रमादिति गाथार्थः ॥ २९४ ॥ ___ विशेष नमाने साधुमो गुरुने कह घेत्थिमो=(मासा२) वी शतेल मसभ्य पूछे, १२ ५९४३ -जह गहिअं पुव्वसाहूहि भ पूर्वना साधुमी (निहोष साहार) । तारतम તમે પણ (નિર્દોષ આહાર) ગ્રહણ કરજો. આનાથી એ સૂચવ્યું કે સુગુરુ શિષ્યને કુસાધુના જેવું આચરણ કરવાનું ન કહે. [૨૨] પછી સાધુઓ ગુરુને બાવસિયા, નટ્સ વે નો છે એમ કહીને વસતિમાંથી નીકળે, અર્થાત્ આવશ્યક કાર્ય માટે અમે બહાર જઈએ છીએ અને સંયમોપકારક વસ્ત્ર, પાત્ર, આહાર કે શિપ્યાદિ જે જે વસ્તુ મળશે તેને અમે લઈશું, એમ ગુરુને કહીને (સંમતિ મેળવીને) નીકળે. प्रश्न- आवस्सियाए (मा१श्य आर्य भाटे बा२ ४ छीमे) ओम डेवान | ॥२५॥ ? ઉત્તર- સાધુઓને નિષ્કારણ વસતિમાંથી બહાર જવું કહ્યું નહિ. સાધુઓ નિષ્કારણ વસતિમાંથી બહાર નીકળે તો અનેક દોષો લાગે. (આથી આવશ્યક કાર્ય માટે જઈએ છીએ એ सूयित २५ आवस्सियाए मगर आवस्सहि मेम बोले.) [२८3] तथा १२ पहार भोले नलि, અથવા ગુરુના કહેવાથી વડિલ સાધુએ ગુરુનું સૂક્ષ્મ શ્રુતચિંતન વગેરે કામ સોંપ્યું હોય, તો સાધુઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy