SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [१३३ सन्त:, किमित्याह-उपयोगकारणं कुर्मः कायोत्सर्गमित्यादि' ॥ २८८ ।। ततः किमित्याह'अहे'त्यादि, 'अथाकृष्य' अनन्तरं पठित्वा 'सूत्रं' 'उवयोगकरावणियं करेमि काउस्सग्गं अण्णत्थ ऊससिएण' मित्यादि 'अस्खलितादिगुणयुक्तं' अस्खलितममिलितमित्यादि, 'पश्चात्' ततः 'तिष्ठन्ति कार्योत्सर्ग'मिति कायोत्सर्गेण 'सुपां सुप' इति वचनात्, 'चिन्तयति च तत्र' कायोत्सर्गे 'मङ्गलकं' पञ्चनमस्कारमिति गाथात्रयार्थः ॥ २८९ ॥ હવે ઉક્તગાથાનો અર્થ વિસ્તારથી કહે છે– ભિક્ષા માટે જતાં પહેલાં લઘુ-વડીનીતિ વગેરે શારીરિક આવશ્યક કાર્યો કરીને, માત્રક અને પાત્ર એમ બે પાત્રો અને દાંડો લઈને, અવ્યાકુલપણે ગુરુ પાસે ઊભા રહીને, એકાગ્રચિત્તવાળા साधुमो गुरु पासे संदिसह उवओगं करेमो ? = अमने माहेश मापो ! समे उपयोग मे ? मेम साशा भागे. गुरु (करेह मेम) मा मापे. त्यारे साधुओ इच्छं उवओगकरावणिअं करेमि ઝાડ મન્નસ્થ વગેરે સૂરપાઠ અસ્મલિતાદિ ગુણો પૂર્વક બોલે, પછી કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગમાં में नमा२ महामंत्र कितवे. [२८७-२८८-२८८] तप्पुव्वयं जयत्थं, अन्ने उ भणंति धम्मजोगमिणं । गुरुबालवुड्डसिक्खगरेसिंमि न अप्पणो चेव ॥ २९० ॥ वृत्तिः- 'तत्पूर्वकं नमस्कारपूर्वकं यदर्थं तच्च चिन्तयन्ति, सम्यगनालोचित्तग्रहणप्रतिषेधात्, 'अन्ये त्वा'चार्या इत्थ मभिदधति धर्मयोगमेनं', चिन्तयन्तीति वर्त्तते, किंविशिष्टमित्याह'गुरुबालवृद्ध-शैक्षकरेषे'-एतदर्थं निर्व्याजमहं प्रवृत्तो 'नात्मन एवा'र्थमिति गाथार्थः ।। २९० ॥ चिंतित्तु तओ पच्छा, मंगलपुव्वं भणंति विणयणया । संदिसहत्ति गुरू विअ, लाभोत्ति भणाइ उवउत्तो ॥२९१ ॥ वृत्तिः- चिन्तयित्वा ततः पश्वात् 'मङ्कलपूर्व' नमस्कारपूर्वकं भणन्ति विनयनता:अभिदधत्यर्द्धावनताः, किमित्याह-'संदिसते'त्यादि, संदिशत यूयं, गुरुरपि च लाभ इति भणति, कालोचितानुकूलानपायित्वाद्, उपयुक्तो-निमित्ते असम्भ्रान्त इति गाथार्थः ॥ २९१ ।। (316समा तिन विषे मत ४५॥ छ-) કાયોત્સર્ગમાં નમસ્કાર મંત્ર ચિંતવીને આહારાદિ જે લાવવાનું હોય તેનું ચિંતન કરે. કારણ કે પૂર્વે બરોબર વિચાર્યા વના લેવાનો=વહોરવાનો નિષેધ છે. અન્ય આચાર્યો કહે છે-કાયોત્સર્ગમાં હું ગુરુ, બાલ, વૃદ્ધ અને નવદીક્ષિત વગેરે માટે પણ નિષ્કપટપણે પ્રવૃત્ત થયો છું આહાર લેવા માટે જાઉં છું, કેવળ મારા માટે જ નહિ, એવા ધર્મયોગને ચિતવે. [૨૯] પછી કાયોત્સર્ગ પારી, પ્રગટ नम२७।२. मंत्र बोली विनयथी अर्धा नभाने गुरुने ४३ ॐ-संदिसह मा मापो ! पछी १. ही धर्म ग्रंथमां गुरुबालवृद्धशैक्षकैरेषे वो पा छे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy