SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ १२६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते હવે ઉક્ત શ્લોકનો વિશેષ અર્થ કહે છે રજ- જે ગામ વગેરેમાં સાધુઓ રહ્યા હોય તે જો નવું વસ્યું હોય, તો ત્યાં પાત્રની બાજુમાં સચિત્ત જમીનની ઉંડાણમાંથી ઉંદરો બિલ કરે, એથી ત્યાં ધૂળનો ઢગલો થાય, એ ધૂળ પાત્રને લાગે. રજોદ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે ક્રમ પ્રમાણે ઘનસંતાન દ્વાર આવતું હોવા છતાં એકેન્દ્રિયની समानताथी 665 वा२४ छ-ओमनू५ (मपि पावा) देशमा ३२तनु' (= 665 लिओ) ગુચ્છાને અને ઝોળી વગેરેને ભેદીને પાત્રમાં પેસે. જમીનમાંથી ઉપર જનાર ઉદકબિંદુઓને “હરતનું उपाय छे. [२७] मृद्वारमाह कोत्थलगारी घरगं, घणसंताणाइया य लग्गिज्जा । ___ उक्केरं सट्ठाणे, हरतणु चिट्ठिज्ज जा सुक्को ॥ २७४ ॥ वृत्तिः- 'कोत्थलकारी गृहक'मिति, वनकारिकाए घरं कयं, आणित्ता किमिए छुहइ । द्वारं ॥ इदानीं त्रससाम्याद् घनसन्तानद्वारमाह-'घनसन्तानादयो वा लगेयुः', घणसंताणओ णाम कोलियओ, सो पुण पात्रे वा भायणे वा लगेज्जा, अत्र यतनाविधेयमाह-'उक्केर स्वस्थान' इति, 'जाहे सचित्तरओ भवति ताहे तस्स चेव उवरि पमज्ज्जेइ, 'हरतनौ तिष्ठेद् यावच्छुष्क' इति, 'जत्थ हरतणुओ भवति तत्थ ताव अच्छिज्जइ जाव विद्धत्थो ति गाथार्थः ।। २७४ ॥ મૃત્તિકા દ્વારને કહે છે– કોત્થલકારી નામના જંતુવિશેષે (=ભ્રમરીએ) માટીનું ઘર (પાત્રના તળિયામાં) બનાવ્યું હોય અને તેમાં કૃમિઓ (=ઈયળો) લાવીને મૂક્યા હોય. મૃદ્ધાર પૂર્ણ થયું. હવે ત્રસની સમાનતાથી ઘનસંતાન દ્વારને કહે છે- ઘનસંતાન એટલે કરોળિયો. કરોળિયો (કે તેના જાળા) પાત્રમાં હોય. અહીં યતના કેવી રીતે કરવી તે કહે છે- જો સચિત્ત રજ હોય તો રજના ઢગલા ઉપર જ (પાત્રના તળિયાની) પ્રાર્થના કરે. હરતનુ હોય તો સ્વયં સુકાઈ ન જાય ત્યાં સુધી પ્રમાર્જન ન કરે. કહ્યું छ - "श्री रतनुहोय तो स्वयं सुम(न)ीय त्या सुधा रोयतिलेपना न ३." [२७४] इअरेसु पोरिसितिगं, संचिक्खावित्तु तत्तिअं छिंदे ।। सव्वं वाऽवि विगिंचे, पोराणं मट्टि खिप्पं ॥ २७५ ॥ वृत्तिः- 'इतरेषु' घनसन्तानादिषु 'पौरुषीत्रयं संस्थाप्य' अन्याभावे सति कार्ये 'तावन्मात्रं छिन्द्याद्', असति कार्ये 'सर्वं वापि 'विगिंचे'त्ति जह्यात्, परित्यजेदित्यर्थः, 'पुराणमृदं क्षिप्रं' परित्यजेदिति वर्तते, पुराणमृद्ग्रहणात् कोत्थलकारीमृदो व्यवच्छेदः, तस्यां हि विध्वंसादिरेव विधिः, तथा च वृद्धव्याख्या-"मट्टिया जाव विद्धत्था, जइ महानगरे तत्थ अवणिज्जइ" त्ति गाथार्थः ।। २७५ ॥ १. अनुगता आपो यस्मिन् स अनूपो देश: मां सर्वत्रधपाणी खोयतेवो शि. श्री सिद्ध भव्या २१ना अनोर्देशे उप (3॥२।११०) એ સૂત્રથી મન્ નો ૩ આદેશ થયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy