________________
१०० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
૧૮૩માં) “શુભ ધ્યાનથી ધર્મ થાય' વગેરે જે કહ્યું તે બધાનું પણ નિરાકરણ કર્યું સમજવું. કારણ કે ગૃહવાસમાં શુભધ્યાન વગેરે ન હોય, કિલ્લો ક્યારે જીતાશે ઈત્યાદિ પૂર્વે (ગાથા ૧૯૦માં) કહ્યું તેમ ગૃહવાસમાં શુભધ્યાનાદિનો અસંભવ છે. [૨૨૧] यच्चोक्तं 'परहितकरणैकरति रित्यत्राह
मुत्तूण अभयकरणं, परोवयारोऽवि नत्थि अण्णोत्ति ।
दंडिगितेणगणायं, न य गिहवासे अविगलं तं ॥ २२२ ॥ वृत्ति:- 'मुक्त्वाऽभयकरणमि'हलोकपरलोकयो: 'परोपकारोऽपि नास्त्यन्य'इति, अत्र दृष्टान्तमाह-'दण्डिकीस्तेनकज्ञातमत्र' द्रष्टव्यं, 'न च गृहवासेऽविकलं तद्'-अभयकरणमिति गाथार्थः ॥ २२२ ॥
પૂર્વે વાદીએ (ગાથા ૧૮૪માં) પરહિત કરવામાં જ પ્રીતિવાળો ગૃહસ્થ એમ જે કહ્યું એ વિષે અહીં કહે છે–
આ લોક અને પરલોકમાં અભયદાનને છોડીને બીજો કોઈ શ્રેષ્ઠ પરોપકાર નથી. આ વિષે રાણી-ચોરનું દષ્ટાંત છે. ગૃહવાસમાં સંપૂર્ણ અભયદાન ન થઈ શકે. [૨૨૨] यच्चोक्तं 'परहितकरणैकरति' रित्यत्र दण्डिकीस्तेनोदाहरणमेवाह
तेणस्स वज्झनयणं, विदाणग रायपत्तपासणया । निवविनवणं कुणिमो, उवयारं किंपि एअस्स ॥ २२३ ॥ रायाणुण्णा ण्हवणग, विलेवणं भूसणं सुहाहारं ।
अभयं च कयं ताहि, किं लटुं ? पुच्छिए अभयं ॥ २२४॥ वृत्तिः- अनयोरर्थः कथानकेनैवोच्यते-वसंतउरे नयरे जियसत्तू राया, पियपत्तीहिं सद्धि निज्जूहगगओ चिट्ठइ, इओ य तेणगो वज्झो निज्जइ, सो य मच्चूभएणं विद्दाणगो रायपत्तीहिं दिट्ठो, कारुणिगाहिं विणत्तो राया-महाराय ! कुणिमो एयस्स एयावत्थागयस्स किंपि उवगारंति, राइणाऽणुण्णायं, तओ एगीए मिल्लावेऊण एयंपि ताव पावउति चंपगतिल्लाइणा अब्भंगावेऊण ण्हविओ परिहाविओ विलित्तो य दससाहस्सीएणं परिव्वएणं, अण्णाए भूसिऊणाहारादिणा भुंजाविओ अट्ठारसवि खंडप्पगारे वीससाहस्सिएणं परिव्वएणं, अण्णाए भणियं-महाराय ! णत्थि मे विहवो जेण एयस्स उवगरेमि, राइणा भणियं-मए ठिए विहवते किं तुज्झ नत्थि? देह जं रोयतित्ति, तीए भणियंजइ एवं ता अभयं एयस्स, इयरीहिं भणियं-मोग्गडा एसा, तीए भणियं-जं मए दिन्नं तं न तुझेहि, एत्थ एसो पमाणं, पुच्छिओ तेणगो-भण किमेत्थ लटुंति?, तेण भणियं-सेसं ण याणामि, अभयदाणे मे चेयणा समुप्पण्णत्ति । अत्तोऽभयकरणमेव परोपकार इति गाथाद्वयार्थः ॥ २२३-२२४ ।।
२४ी-यो२नु दृष्टांत ४४४ छ
વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતો. એક વાર તે રાજા પોતાની પ્રિય પત્નીઓની સાથે ઝરૂખામાં બેઠો હતો. આ તરફ રસ્તામાં એક ચોર મારી નાંખવા માટે લઈ જવાતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org