SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ९४ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते परित्यक्ते तस्मिन् सुखभावात्, 'शीतोदकादिभोगं' विषानभोगव द्विपाककटुकमिति'कृत्वा 'न कुर्वन्ति' तपस्विन इति गाथार्थः ॥ २०६ ॥ માટેધીરપુરુષો ગૃહવાસને બેડીનાબંધનની જેમ પુણ્યોદયથીછોડે છે, નહિ કે પાપોદયથી. ગૃહવાસ છોડી દેતાં આધ્યાત્મિક સુખનો અનુભવ થાય છે. (સુખ માટે) શીતલજળ આદિનો ભોગ વિષ-મિશ્રિત અન્નના ભક્ષણની જેમ પરિણામે કટુફળ આપનાર હોવાથી તપસ્વીઓ તે ભોગ કરતા નથી. [૨૬] एतदेव समर्थयति केइ अविज्जागहिआ, हिंसाईहि सुहं पसाहंति । नो अन्ने ण य एए, पडुच्च जुत्ता अपुण्णत्ति ॥ २०७ ।। वृत्तिः- 'केचित्' प्राणिनो ऽविद्यागृहीताः'-अज्ञानेनाभिभूताः 'हिंसादिभिः' करणभूतैः आदिशब्दाद-नृतसम्भाषणादिपरिग्रहः, सुखं'-विषयोपभोगलक्षणं प्रसाधयन्त्यात्मनः उपभोगतया, 'नान्य' इति-न पुनरन्ये प्रसाधयन्ति, अपि तु तेन विनैव तिष्ठन्ति, 'न च त' एवंभूता विवेकिनः सुखभोगरहिता अपि (ए)तान्-हिंसादिभिः सुखप्रसाधकान् 'प्रतीत्य'-आश्रित्य 'युक्ता अपुण्या इति', तेषां हि विपाकदारुणे प्रवृत्तत्वात्, परस्यापि सिद्धमेतदिति गाथार्थः ॥ २०७ ॥ ઉક્ત વિષયનું જ સમર્થન કરે છે– અજ્ઞાની જીવો હિંસા, અસત્ય આદિ પાપો કરીને (શબ્દાદિ) વિષયોનો ઉપભોગ કરે છે, પણ જ્ઞાની જીવો તેવા વિષયોનો ઉપભોગ કરતા નથી=વિષયોપભોગનો ત્યાગ કરે છે. આવા તે વિવેકીઓ સુખભોગથી રહિત છે તો પણ તેમને હિંસાદિથી સુખભોગ કરનારા જીવોની અપેક્ષાએ પુણ્યરહિત કહેવા તે યુક્ત નથી. કારણ કે તે અજ્ઞાની જીવો પરિણામે દુઃખ વધે તેવી પ્રવૃત્તિ કરે છે. આ (=हिंसाBिथी परि॥ दुः५ वधे मे) सिद्धांत ५२ने पाहीने ५९संमत छे. [२०७] एतेन 'बहुदुःखे'त्याद्यपि परिहतं, गृहवासस्य वस्तुतोऽनर्थत्वाद्, इदानीं 'त्यक्ते गृहवास' इत्यादि परिहरनाह चइऊणऽगारवासं, चरित्तिणो तस्स पालणाहेउं । जं जं कुणंति चिटुं, सुत्ता सा सा जिणाणुमया ॥ २०८ ॥ वृत्तिः- 'त्यक्त्वाऽगारवासं' द्रव्यतो भावतश्व 'चारित्रिणः' सन्तः तस्य'-चारित्रस्य 'पालनाहेतोः'-पालननिमित्तं 'यां यां कुर्वन्ति चेष्टां' देवकुलवासादिलक्षणां 'सूत्राद्'आगमानुसारेण 'सा सा जिनानुमता', गुर्वनुमतपालनं च सुखायैवेति गाथार्थः ॥ २०८ ॥ किञ्च अवगासो आयच्चिय, जो वा सो वत्ति मुणिअतत्ताणं । निअकारिओ उमज्झं, इमोत्ति दुक्खस्सुवायाणं ।। २०९॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy