SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [८९ ગ્નિ जस्सिच्छाए जायइ, संपत्ती तं पडुच्चिमं भणिअं । मुत्ती पुण तदभावे, जमणिच्छा केवली भणिया ॥१९८ ॥ વૃત્તિ - “વાર્થી “છા' પ્રવૃત્તિનિમિત્તપૂતયા “ના '-અર્થ विलयादिकं प्रतीत्येदं भणितं' 'काझ्यत' इत्यादि, 'मुक्तिः पुनस्तदभावे'-इच्छाऽभावे जायते, कुत इत्याह-'यद्'-यस्माद् 'अनिच्छाः केवलिनो भणिताः', 'अमनस्काः केवलिन' इति વનતિ થાર્થઃ || ૧૧૮ // પ્રશ્ન- આ રીતે તો મુક્તિપ્રાપ્તિનું સુખ મુક્તિની ઈચ્છાથી થતું હોવાથી મુક્તિમાં વિશિષ્ટ સુખનો અભાવ નહિ થાય ? ઉત્તર- ના, કારણ કે મુક્તિ ઈચ્છાનિવૃત્તિનું ફલ છે, અર્થાત ઈચ્છાથી નહિ, કિંતુ ઈચ્છાની નિવૃત્તિથી મુક્તિ થાય છે એમ જિનેશ્વરોએ કહ્યું છે. ઈચ્છાનિવૃત્તિના ફલનો (=ઈચ્છાનિવૃત્તિથી થતા સુખનો) પ્રારંભ સામાયિક ચારિત્રાથી થાય છે અને મુક્તિમાં તે પૂર્ણ બને છે. [૧૯૭] વળી અહીં “ઈચ્છાપૂર્વકની વસ્તુપ્રાપ્તિથી” એમ જે કહ્યું છે તે સ્ત્રી વગેરે ભૌતિક વસ્તુઓની અપેક્ષાએ કહ્યું છે. (મુક્તિઆદિની અપેક્ષાએ નથી કહ્યું.) મુક્તિ ઈચ્છા(માત્ર)ના અભાવથી થાય છે. કારણ કે (કેવલીઓ મુક્તિ પામે છે, અને) ગમન: વેર્નાનિ:=“કેવળીઓ મનરહિત હોય છે.” એવા શાસ્ત્રવચનથી કેવળીઓ ઈચ્છારહિત હોય છે. [૧૯૮] एवं तर्हि प्रथममपि प्रव्रज्यादौ तदिच्छाऽशोभना प्राप्नोतीत्येतदाशङ्कयाह पढमपि जा इहेच्छा, साऽवि पसत्थत्ति नो पडिक्कुटा । सा चेव तहा हेऊ, जायइ जमणिच्छभावस्स ।। १९९ ।। वृत्तिः- 'प्रथममपि'-प्रव्रज्यादिकाले 'या इहेच्छा' मुक्तिविषया 'सापि' तस्यामवस्थायां પ્રશસ્તેતિ'વૃત્વનો પ્રતિવૃષ્ટ'-ને પ્રતિષિા, મિત્યત નાદ-“ી તથા'-તે પ્રશ્નારેसामायिकसंयताद्यनुष्ठानरूपेणाभ्यस्यमाना 'हेतुर्जायते यद्'-यस्माद् 'अनिच्छभावस्य'વસ્તિત્વતિ થાર્થઃ || ૧૨૬ / જો ઈચ્છાના અભાવથી મુક્તિ થાય છે, તો દીક્ષા આદિ કાળે પણ મુક્તિની ઈચ્છા ઉચિત નથી એ શંકાનું સમાધાન કરે છે– પ્રશ્ન- જો ઈચ્છાના અભાવથી મુક્તિ થાય છે તો દીક્ષા આદિના કાળે મુક્તિની ઈચ્છા પ્રશસ્ત છે એમ માનીને દીક્ષા આદિના કાળે પણ તેનો નિષેધ ન કર્યો એનું શું કારણ? ઉત્તર- સામાયિકચારિત્રી વગેરે સાધુના અનુષ્ઠાનોના સેવનથી વધતી જતી તે મુક્તિની ઈચ્છા જ, અર્થાત્ ઈચ્છાને તજવાની ઈચ્છા જ, આખરે ઈચ્છામાત્રના અભાવનું ( કેવળીપણાનું) કારણ બને છે. [૧૯૯]. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy