SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યાનુશાસન જે ક્રમ આચાર્ય હેમચન્દ્ર, જાળવ્યો છે, ‘અલંકારચૂડામણિ’ તથા ‘વિવેક’નો, એ જ ક્રમે આપણે આપણા નિરૂપણમાં આગળ ચાલીશું. અર્થાત્ અલંકારચૂડામણિની ચર્ચા દરમ્યાન, જ્યાં જ્યાં વિવેકમાં વચ્ચે વચ્ચે પૂરક નોંધ હશે ત્યાં ત્યાં તેનો વિમર્શ તે ક્રમે આપણે કરીશું. આ બધાં સ્થળોએ જ્યાં મહિમાના શબ્દોનું અનુકરણ હશે તે આપણે સ્ફુટ કરીશું. ૫૮ કાવ્યાનુશાસનમાં ક્લિષ્ટત્વ દોષની ચર્ચા પૂરી કરીને (પૃ. ૨૪૨, આવૃત્તિ એજન) આચાર્યશ્રી ‘વિકૃવિષેયાંશ' દોષનો વિચાર હાથ ધરે છે. તેઓ જણાવે છે કે, ‘વિસૃષ્ટ: પ્રાધાન્યન નિર્વિષ્ટો વિષેયાંશો ચત્ર, તસ્ય ભાવોવિસૃષ્ટવિષેયાંશત્વમ્' અર્થાત્ જ્યાં (= વિધાનમાં) વિધેયાંશ પ્રધાનરૂપે નિર્દેશાયો નથી, (તે વિગત) તેનો ભાવ, તે ‘અવિસૃષ્ટવિધેયાંશત્વ' તે પદગત, જેમ કે, વર્વિરુપi (શ્લોક ૩૪૫, એજન) વગેરેમાં જણાય છે. અહીં, ‘અક્ષિતત્વ’ અનુવાદ નથી પણ વિધેય છે, તેથી ‘અક્ષિતા નનિ” એવો પાઠ ઉચિત છે.અને વળી, ‘સ્રસ્તમાં નિતમ્પાર્॰' (શ્લોક ૩૪૬, એજન) વગેરેમાં ‘દ્વિતીયમૌર્વાં’ વગેરે સ્થાને “મૌર્તી દ્વિતીયાં” એવો પાઠ જરૂરી છે, કારણ કે, અહીં દ્વિતીયત્વમાત્ર ઉત્પ્રેક્ષ્ય છે. આ ઉદાહરણ અને તેની નોંધ વ્યક્તિવિવેક પૃ. ૨૩૫ (આ.. એજન), ઉપર આધારિત છે. તેમાં મહિમા નોંધે છે કે, વિધ્યનુભાવનું ફળ પણ વિશેષણ વિશેષ્યભાવ જેવું જ થાય છે. તેથી તેમાં પણ સમાસનો અભાવ જરૂરી છે. જેમ કે,‘સસ્તાં૰’ વગેરેમાં. તેઓ નોંધે છે કે, ‘અત્ર મૌર્તી દ્વિતીયામિતિ યુઃ પ:” હેમચન્દ્રાચાર્ય એક વધારે ઉદાહરણ આપે છે, જેમ કે ‘તા વૃપામૃવુવેશ્ર્વ॰' (શ્લોક ૩૪૭ એજન) વગેરે અહીં ‘અમોઘસાય'ને સ્થાને ‘અમોઘમાશુમ્’ એ પાઠ જરૂરી છે. તેવી જ રીતે, ‘મધ્યેોશિો' (શ્લોક ૩૪૮ ) વગેરેમાં પણ ‘વ્યોમ' જ પ્રધાનરૂપે વિવક્ષિત છે, નહીં કે ‘વ્યોમનું મધ્ય'; તેથી, ‘મધ્યે વ્યોમ્નઃ' એ પાઠ જરૂરી છે. આ ઉદાહરણ પણ વ્યક્તિવિવેક (પૃ. ૨૫૭, એજન) પ્રમાણે છે. મહિમાએ નીચે મુજબ નોંધ આપી છે કે, - ' अत्र हि भगवतो विश्वामित्रस्य तपसः प्रभावप्रकर्षप्रतिपादनं प्रस्तुतम् । स च तस्य निरूपकरणस्य सतः शून्ये व्योम्नि स्वर्गसर्गसामर्थ्येनैव प्रतिपादितो भवति इति व्योमैव प्राधान्येन विवक्षितं, न तन्मध्यम् । तेनाविषय एवायं समासः कविना कृत इति मध्ये व्योम्न इति युक्तः पाठः । मायार्य હેમચન્દ્રે આ આખી નોંધ થોડા શબ્દફેર સાથે વિવેકમાં (પૃ. ૨૪૩, એજન) ઉતારી છે, તે આ પ્રમાણે છે; (અત્ર વિશ્વામિત્રસ્ય તપ: પ્રમાવપ્રર્ષ: પ્રસ્તુતઃ । સ ચ તસ્ય નિષ્વરળસ્ય સતઃ શૂન્યે व्योमनि स्वर्गसर्गसामर्थ्येनैव प्रतिपादितो भवतीति व्योमैव प्राधान्येन विवक्षितं, न तन्मध्यम् ।) હેમચન્દ્ર એક વધારે ઉદાહરણ ઉમેરે છે, જેમ કે ‘વાવ્યવૈચિત્ર્ય' વગેરે (શ્લોક ૩૪૯, એજન) અહીં ‘અનુત્ત્તવાન પદને સ્થાને નોવા' એવી રચના આવશ્યક છે : ‘અન્ન નોહ્રવાનિતિ નિષેધો વિષેય' (પૃ. ૨૪૩, એજન). આ શ્લોક પણ વ્યક્તિવિવેક, વિમર્શ ૨, પૃ. ૨૪૪ ઉપરથી લેવાયો છે. મહિમા તેને ‘ન” સમાસના પ્રત્યુદાહરણ રૂપે ઉદ્ધૃત કરે છે. મહિમાનું ઉદાહરણ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy