SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ ભૂમિકા છે : ‘નવગતઘરા સન્નન્દ્વોડયં॰' વગેરે (શ્લોક ૨૧૪, કાવ્યાનુશાસન). હેમચન્દ્ર પણ એ જ નોંધ આપે છે કે, નિષેધનું સ્પષ્ટ વિધાન ‘નવગલધર' વગેરેમાં જોવા મળે છે. વિવેક(પૃ. ૨૪૩, એજન)માં હેમચન્દ્ર નોંધે છે કે ‘પ્રસન્યવિષયત્વાવિત્યર્થ:' મહિમાએ ‘ન' સમાસની ચર્ચામાં પ્રસજ્યપ્રતિષેધ અને પર્યાદાસની વાત છેડી છે તેને દોહરાવતાં આચાર્યશ્રી ત્યાં વિવેકમાં નોંધે છે કે, यदुक्तम् - अप्राधान्यं विधेर्यत्र प्रतिषेधे प्रधानता । प्रसज्यप्रतिषेधोऽसौ क्रियया सह यत्र नञ् ॥ नञ्-समासस्त्वनुपपन्नः । तस्य हि पर्युदास एव विषयस्तत्रैव विशेषणत्वान्नञः स्याद्यन्तेनोत्तरपदेन સમ્બન્ધોવપત્ત્ત:-ચવાદ | प्रधानत्वं विधेर्यत्र प्रतिषेधेऽप्रधानता । पर्युदासः स विज्ञेयो यत्रोत्तरपदेन नञ् ।। આ બન્ને કારિકાઓને કાવ્યાનુશાસનના સંપાદકોએ ઓળખી બતાવી નથી અને તેની આગળ ખાલી કૌંસ [ ] મૂક્યો છે. પણ આ બન્ને કારિકાઓ અને ટિપ્પણ વ્યક્તિવિવેકમાં અનુક્રમે પૃ. ૧૮૭, અને ૧૮૫ પ્રમાણે છે એવી નોંધ કરવી જોઈએ. Jain Education International હેમચન્દ્ર વ્યક્તિવિવેક પૃ. ૧૮૮ની નોંધમાં થોડો શબ્દફેર કરીને નોંધે છે કે, (વિવેક, પૃ. ૨૪૩ એજન) ‘૬૬ વર્લ્ડવાસાશ્રયળ યુ, અર્થવાસતિવ્રસાત્ ।૩વત્વતિષેધો ઘત્રામિમત, નાનુ વત્વવિધિ: ।' (વ્યક્તિવિવેક) ‘નવનતપ:૦' વગેરે ઉદાહરણ પહેલાં મહિમા નોંધે છે કે, ‘નગ્ સમાસનો વિષય પર્યુદાસ છે, પ્રસયપ્રતિષેધ નહિ; જેમ કે, ‘પ્રાધાન્ય વિષે:' વગેરે અર્થાત્ જ્યારે વિધિની અપ્રધાનતા હોય અને પ્રતિષેધની પ્રધાનતા હોય ત્યારે જ ‘ન'નો ઉપયોગ થાય. ક્રિયાપદ સાથે તો તેના ઉપયોગને પ્રસજ્યપ્રતિષેધ જ કહેવાય છે. જેમ કે, ‘નવનતધરઃ’વગેરેમાં. વ્યક્તિવિવેક નોંધે છે કે, - 'इह च पर्युदासाश्रयणमसङ्गतं, अर्थस्य अयुक्तत्वप्रसङ्गात् । संरब्धवत्प्रतिषेधो ह्यत्राभिमत:, नासंरम्भवद्विधिः, तत्रैव क्रियांशप्रतिषेधावगतौ नञः क्रियाभिसंबन्धोत्पतेः असौ । न चाऽसौ प्रतीयते, गुणीभूतसंरम्भनिषेधस्यार्थान्तरस्यैव संरब्धवत्सदृशस्य विधौ प्रतीतेः न च तत्प्रतीतौ विविक्षितार्थसिद्धिः काचित् । तत्सिद्धिपक्षे च समासानुपपत्तिः, नञर्थस्य विधीयमानतया प्राधान्यादुत्तरपदार्थस्य चानूद्यमान તદ્વિપર્યયાત્ । સમાસે હૈં સતિ અસ્ય વિનુવાદ્દમાવસ્ય અસ્તમપ્રસાાત્ ।' અહીં વાસ્તવમાં ‘નવનલધર:૰' વગેરે ઉદાહરણ તો ઉચિત છે, પણ આગળ આપેલું એક ઉદાહરણ જેમ કે, ‘સંરક્ષ્મ રિઈ’ વગેરેમાં ‘અસંરધ્ધવાન્’ એવો પ્રયોગ કવિએ ત્રીજા ચરણમાં કર્યો છે, જે ઉચિત નથી એવું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy