SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા ૪૫ | હેમચન્દ્ર પ્રમાણે “તુ સંપ્રતિo' વગેરેમાં “સ્વ” શબ્દ પછી “' આવવો જરૂરી છે. પણ તેવું નથી માટે દોષ છે. ‘શનિરિવંશનેચં' વગેરે(શ્લોક ૨૪૧, એજન)માં “ચેવે'ને સ્થાને ‘ત્યે પ્રોગ્રેવ' એવી રચના ન્યાય છે. દ્વાં ગતં વગેરે ઉદાહરણ માટે આચાર્ય વિવેક'માં થોડો વધુ વિમર્શ કર્યો છે. તેઓ જણાવે છે કે, “'કાર એ સમુચ્ચયનો દ્યોતક છે, અને જે સમુચ્ચયમાન વિગત હોય તેની પછી તરત જ તેનો પ્રયોગ થવો જોઈએ,. મૂળ ગ્રંથમાં આગળ ચાલતાં હેમચન્દ્ર નોંધે છે કે, “નનું રાવૃતા :'(શ્લોક ૨૪૨, એજન)માં “શ્રીનિયોનું રૂરિને સ્થાને ‘રૂતિ નિયT” હોવું જરૂરી છે. એ જ રીતે, રઘુ. ૧૬/૧૩ “તીર્થે તકીયેo' (શ્લોક ૨૪૩ એજન) વગેરેમાં જેનો પરામર્શ કરવાનો છે એ વિગત નિર્દેશ્યા વગર જ “તત્ વડે તેનો પરામર્શ કરાયો છે તેમાં અસ્થામસ્થપદત્વ દોષ આવે છે. મમ્મટે “તમનં રાવૃતાર્યો0” તથા “નગ્રંશ' વગેરે ઉદાહરણોને અનુક્રમે ગર્ભિતત્વ અને અક્રમતાનાં ઉદાહરણ તરીકે સમજાવ્યાં છે. હેમચન્દ્ર એ જ ઉદાહરણોમાં જુદો દોષ જુએ છે. તીર્થ તીરે.” વગેરે. ઉદાહરણને મહિમા વ્યક્તિવિવેક(પૃ. ૩૨૩, એજન)માં ક્રમભેદના ઉદાહરણ તરીકે આપે છે. હેમચન્દ્ર આ વાત સીધે સીધી સ્વીકારી છે, જો કે તેઓ તેને અસ્થાનીપદ' એવું નામ આપે છે. હેમચન્દ્ર વિવેકમાં (પૃ.૨૧૧, એજન), વ્યક્તિવિવેક ૨/૩૩૩૬ એ ચાર કારિકાઓ ઉદ્ધત કરી છે. “તમને રાવૃતાર્યો0' વગેરેમાં પોતે “તિ શ્રીનિયોર” હોવું જોઈએ એમ જણાવ્યું હતું તેના સંદર્ભમાં આચાર્યે આ કારિકાઓ અહીં રજૂ કરી છે તે પ્રમાણે ‘ત્તિ' શબ્દનું પ્રયોજન, (કોઈ અન્ય વ્યક્તિએ કરેલા) કથનના અનુવાદ(= અનુકથન)ને જુદું પાડીને બતાવું હોય તે માટે પ્રયોજાય ત્યારે તેના પહેલા કથન(અનુવાદાત્મક ઉક્તિ)થી જુદું કોઈ પદ ન હોય. “ત’ ઉપાધિ છે. આથી તે પોતાની શક્તિ પોતાના નિકટના પૂર્વવર્તી ઉપર નાંખે છે. (એના દ્વારા કથનાંશથી અતિરિક્ત) બીજા પદનો અવચ્છેદ માન્ય નથી હોતો. “તિ'ની માફક એના જેવા અર્થના વાચક અન્ય “વ” વગેરે અવ્યયોની સ્થિતિ પણ તેવી જ જાણવી, કેમ કે, “ઘ' આદિની માફક તે જેમની પાછળ આવે છે તેમના અર્થને જ અવચ્છિન્ન કરે છે. અન્યથા સામંજસ્ય બનતું નથી (કારિકા, ૨/૩૩-૩૬; વ્યક્તિવિવેક પૃ. ૩૩૧, એજન). કહે છે કે, આથી (મમ્મટની માફક) અક્રમત્વને પૃથર્ (વાયગત) દોષ તરીકે ગણાવવો જોઈએ નહિ, કેમ કે, તેનો અસ્થાનપદત્વમાં જ અંતર્ભાવ થઈ જાય છે. આગળ મૂળમાં (પૃ. ૨૧૨, એજન) હેમચન્દ્ર નોંધે છે કે, “ ઘવ્યથા' (શ્લોક ૨૪૪)માં “શ્રવUIનાં' એ પદ પૂર્વાર્ધમાં મુકાવું જોઈએ, કેમ કે કાવ્યાલંકાર સૂત્રવૃત્તિ ૫/૧૬ પ્રમાણે નાર્થે વિશ્વવસમાપ્ત વાવચમ્ એવો કવિસમય છે. એ જ રીતે ઉત્તનિગ્રંવાંસા' (શ્લોક. ૨૪૫ એજન) વગેરેમાં જે ઉભેક્ષા છે તેમાં તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy