SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા - વિવેક પૂ.૧૭ ઉપર હેમચન્દ્ર આગળ વાંચે છે કે, મહિપ્રત્ પીપળીવનમ્ | યથા - નાશ્ચર્ય થનાર્યા વગેરે અને યથા , પન્માનનિ વગેરે રાજશેખરમાં આ શ્લોકો fશનષ્ટપદ્રશેન હર નીચે (પૃ. પ૬) અપાયા છે. રાજશેખર પોતાની રજૂઆતમાં તર્કબદ્ધ સુસંગતતા દર્શાવે છે. જ્યારે હેમચન્દ્ર આખી વાત ગોટાળાભરી કરીને, આપે છે તથા ચોક્કસ નિરૂપણક્રમ સાચવીને આપતા નથી કેમ કે, તેઓ અમુક વિગત અમુક સંદર્ભમાંથી ઉઠાવીને જુદા જ સંદર્ભમાં ઘુસાડી દે છે. તેઓ કાવ્યહરણના પ્રકારોનો આરંભ અને અન્ત કોઈ તર્કયુક્ત ક્રમ સાચવ્યા વગર જ કરે છે. હેમચન્દ્ર (પૃ. ૧૮ વિવેક) “પુનીવન યથા યે સરસવતી' વગેરે વાંચે છે, જેને રાજશેખર (પૃ. ૬૧) તરિ ત્યવાદ એ નોંધ નીચે વાંચે છે. તે પછી હેમચન્દ્ર અને રાજશેખર બન્નેમાં યથા ૨ – મયં ત્રવ્યો વગેરે વંચાય છે. રાજશેખરમાં ‘ત્રિ' અને “સદંશ' માટે પા.ટી.માં અનુક્રમે “વત્ર' અને “સવંશ' પાઠભેદો વાંચવા મળે છે જે હેમચન્દ્રમાં નથી દર્શાવાયા. આ પછી હેમચન્દ્ર રાજશેખરની નોંધ ટાંકે છે, જેમકે, (પૃ. ૧૮, વિવેક) “૩યો ચર્થાન્તરસંન્તિા : ૧ પ્રત્યfમજ્ઞાન્તિ વત્તે ૨ પણ ત૮૦ ...... યુઃ રૂતિ યાયાવરીયઃ | નાસ્ત્ર: વિન: ” વગેરે નોંધ છોડી દે છે. રાજશેખર અધ્યાય ૧૨ ને અંતે કવિઓનું વર્ગીકરણ (પૃ. ૬૨) આપે છે જે હેમચન્દ્ર આપતા નથી. આ પછી, હેમચન્દ્ર (વિવેક, પૃ.૧૮) નોંધે છે કે, નવમુવિ ન મવતિ - દિલ્યું થયન્તિ પુન: તિતિપાન વગેરે વગેરે પછી, “ત્યાક્ય - અથવિિિત - યક્ષપ્રસિધઃ પ્રસિદ્િધમાનદં વગેરે .. કૃતિ અવન્તિલુન્દરી !' એવું આચાર્ય વાંચે છે. પણ આ રજૂઆતમાં કોઈ તાર્કિક ક્રમ સચવાયો નથી. રાજશેખર પાદહરણના બધા પ્રકારો સમજાવીને (પૃ. ૫૬, ૫૭) જણાવે છે, ‘ાવમોસમન્વયે (પાઠભેદ સમ્પન્થનાનું) મેવા. '' પછી નોંધે છે “નશ્વિમુક્યું અવન્તિકુન્દરી” | આપણે કદાચ એમ વિચારી શકીએ કે હેમચન્દ્રના વિવેકમાં કાવ્યહરણના ભિન્નભિન્ન પ્રકારોનાં ઉદાહરણોને યોગ્ય ક્રમમાં રાજશેખર પ્રમાણે ગોઠવીને વિવેકના આ અંશનું પુનઃ સંપાદન કરી શકાય. અવન્તિસુન્દરીના મત પ્રમાણે હેમચન્દ્ર ‘નિવશ્વભૂમિ' વાંચે છે, જ્યારે રાજશેખરમાં ૩છે(સૂ) 1વંચાય છે. હેમચન્દ્રમાં સાચો પાઠ જળવાયો છે. પણ હેમચન્દ્રમાં ‘ક્રોપનિવસ્થનમૂત્તમિદ્ર' (ા. મી. પૃ. ૧૭) ને સ્થાને ‘સ્નેચ્છિતોપનિવેમદ્ર' વંચાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy