SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યાનુશાસન તે પછી હેમચન્દ્ર(પૃ.૧૬)માં થોત્તર વાણીપાં ઘતુપ પ્રાધાન્યમ્ એવું નોંધે છે, જે રાજશેખરમાં નથી. રાજશેખરમાં તતખ્યતુષ્ટયનિશ્વનાશ વીનાં દ્વાર પાયાઃ | ગમીષાં વાર્થીનામન્વથ ય ન્તવવત્વા: વયઃ પશ્ચિમશ દષ્ટવરાર્થદર્શી | તાદઃ ગ્રામ શુન્વ:... વગેરે કાવ્યમીમાંસાના અધ્યાય ૧રની શરૂઆતમાં તથા પૃ. ૬૪ ઉપર જે વિગતે નોંધ વાંચવા મળે છે, તે હેમચન્દ્ર કોઈ વજૂદ વગર જ કાઢી નાખે છે. આનાથી હેમચન્દ્રની રજૂઆત અવ્યવસ્થિત હોવાની છાપ પડે છે. કાવ્યાનુશાસનમાં બહુ ટૂંકી નોંધ છે, જોકે વિવેકમાં વિસ્તાર સધાતો રહે છે. વિવેક(પૃ.૧૬)માં યથોત્તરં વામીષ, વગેરે પછી હેમચન્દ્ર કોઈપણ વ્યવસ્થિત પદ્ધતિ વગર સીધા “પોપનીવન યથા' વગેરે વાંચે છે. હેમચન્દ્રમાં (પૃ.૧૬) પોપળીવનં યથા દૂરષ્ટિશિસ્ત્રીપુરd. ' વગેરે વાંચવા મળે છે. વળી કાવ્યાનુશાસનમાં પા.ટી.માં “પ્રિયા ફેવતા' એવો પાઠફેર નોંધાયો છે. રાજશેખરમાં (અધ્યાય ૧૧, પૃ.૫૬) “શબ્દકરણ'ની સુંદર પૂર્વ સમજૂતી (પંક્તિ ૧ થી પ) અપાઈ છે, જે હેમચન્દ્રમાં નથી. રાજશેખરમાં ત્રણ વગેરે પછી યથા ૨ - મા : પન્થ, વગેરે વાંચવા મળે છે, જે હેમચન્દ્ર પણ વાંચે છે (વિવેક પૃ.૧૬). પણ વિવેકમાં ‘ત્યવસ્વા' ને સ્થાને “મુફ્તી' વંચાય છે જ્યારે રાજશેખરમાં આ પાઠ પા.ટી. (પૃ.૫૬)માં અપાયો છે. રાજશેખર શબ્દહરણના પાંચ પ્રકારો આપે છે, જેમ કે, પવતઃ, પાત:, અર્થતઃ વૃત્તતઃ અને પ્રવન્થત:. હેમચન્દ્ર આ નથી આપતા પણ તેઓ પોપવન યથા – તંત્રે યદિ વગેરે અને યથા ૨ ઇંદો સ્મિથસર વગેરે ઉદાહરણો આપે છે. આ બન્ને રાજશેખરમાં વંચાતાં નથી. ક્ષેમેન્દ્ર કવિકંઠાભરણ, દ્વિતીય સંધિમાં શ્લોક ૮ અને ૯ ક્રમે આ પઘો વાંચે છે. તે પછી વિવેક(પૃ.૧૭)માં આચાર્ય પદ્ધોપનીવને યથા, તીવધેવ, વગેરે વાંચે છે, જે રાજશેખરમાં (પૃ.૫૯) વાંચવા મળે છે પણ સાથે નોંધ છે કે, “વં ચતાર્થ પ્રોડfપ,” તત્તાવ, આ પદ્યના તૃતીય ચરણમાં રાજશેખરમાં સત્તાધાનથી છે, જ્યારે હેમચન્દ્ર(પૃ. ૧૭)માં તુરિનામનિધૌ વંચાય છે અને પાઠભેદ નોંધાયો નથી. રાજશેખરમાં ‘' માટે “અસ્પૃદ્યતે' એવો પાઠફેર પા.ટી.માં છે, જેની નોંધ હેમચન્દ્રમાં નથી. તે પછીનું પદ્ય યથા વ તત્તાવવા વગેરે બન્ને સ્થળે વાંચવા મળે છે, પણ હેમચન્દ્ર(પૃ.૧૭)માં “રતરાને માટે “પિતા” એવો પાઠફેર પા.ટી.માં અપાયો છે. એ પછી રાજશેખરે આપેલી વિગતો હેમચન્દ્ર છોડી દે છે અને સીધા કૂદકો મારીને પાત્રો નીવન યથા, ગળે નિર્બને. (પૃ.૧૭) તથા, “યથા વોત્તરાર્થે, તન્વી વરિ નગૅત' ઉપર પહોંચી જાય છે. રાજશેખર (પૃ.૫૯) આ પદ્ય આગળ નોંધ આપે છે, જેમ કે, પદ્ અવાથત્વUi ને ચીરઇ પોનહર| વ | યથા – વગેરે આમ રાજશેખર અહીં કાવ્યહરણ જોતા નથી. હેમચન્દ્ર (પૃ. ૧૭) આ પછી - પાવતુષ્ટયોપળીવને તુ, પરિપૂર્ણ વીર્યમેવેતિ ન તન્નદ્રશ્યત એવી નોંધ કરે છે, જે રાજશેખરમાં નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy