SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાશતક (સાથે) અથવા દુરજન જૈ બુરે, ઈહ પરભવ દુઃખકાર; ઇન્દ્રિય દુરજન દેતુ હૈિ, ઈહિ ભવિ દુઃખ ઈકવાર. ૪૩ અથવા તે ઈન્દ્રિયો દુનેથી પણ ખરાબ છે કારણ કે તે આ ભવ અને પરભવમાં દુઃખ આપે છે જ્યારે દુજને તે આ ભવમાં એક જ વાર દુઃખ આપે છે. ૪૩ * નયન ફરસ જનુ તનુ લગે, દહિ9 દ્રષ્ટિવિષ સાપ; તિનનું ભી પાપી વિષે, સુમરે કરિ સંતાપ. ૪૪ પિતાના નેનો-દષ્ટિને સ્પર્શ પ્રાણીના શરીરને લાગે ત્યારે જ દષ્ટિવિષ સર્ષ તેને બાળે છે જ્યારે તેનાથી પણ પાપી એવા વિષયે સમરણ કરવા માત્રથી સંતાપ કરાવે છે-બાળે છે. ૪૪ ઇચ્છાચારી વિષયમેં, ફિરતે ઈન્દ્રિય ગ્રામ; બશ કીજ પગમેં ધરી, યંત્ર ગ્યાન પરિણામ. ૪૫ વિષમાં સ્વેચ્છાથી ફરતા ઈન્દ્રિયોના સમૂહને જ્ઞાન પરિણામરૂપી યંત્ર પગમાં ધારણ કરીને વશ કરે જોઈએ. ૪૫ ૮૭ દહે. M. ૮૮ વિષે. M. ૮૯ કરે. M, ૯૦ ચારિ. J. Jain Education International For Private & Personal Use Only. | WWW.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy