SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સમતાશતક (સાર્થ) ધન માનત ગિરિશ્રુત્તિકા, ફિરત મૂઢ દૂરધ્યાન;. અખય ખજાને ગ્યાંનકે, લખે ન સુખ નિદાન૪૦ મૂઢ પુરુષ પહાડની માટીને ધન માનીને દુનમાં ફર્યા કરે છે પણ જે સુખનું કારણ છે તે જ્ઞાનને અક્ષય ખજાને (જે પિતાની પાસે છે ) તેને તે ઓળખતે નથી. ૪૦ હેત ન વિજય કષાયકે, બિનુ ઈન્દ્રિય વશિ૮ કીન; તાત ઈન્દીવ વશ કરે, સાધુ સહજ ગુણલીન-૪. ૪૧ ઈનિદ્રાને વશ કર્યા વિના કષાયને વિજય થતો નથી તેથી સહજ ગુણોમાં લીન બનેલા સાધુ પુરુષે ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ. ૪૧ આપિ કાજિ૮૫ પરમુખ હરે, ધરે ન કર્યું પ્રીતિ; ઈદ્રિય દુરજન પરિ દહૈ, વહૈ ન ધર્મ ન નીતિ કર પોતાના સ્વાર્થ માટે પારકાનું સુખ હરનાર અને કઈથી પણ પ્રેમ ન રાખનાર એવી ઈનિંદ્ર દુજનની માફક પ્રાણીએને બાળે છે અને ધર્મ કે નીતિને ધારણ કરતી જ નથી. ૪૨ ૮૧ લસિ. J. ૮૨ વશ. M. ૮૩ ઇન્દ્રિય. M. ૮૪ સહિત ગુલ એન. ઈ. ૮૫ આ૫ કાજ M ૮૬ કોસ્. M, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001541
Book TitleSamayshataka tatha Samtashatak
Original Sutra AuthorSinhsuri , Yashovijay Upadhyay
AuthorBhadrankarvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages120
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy