SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરાય જ્ઞાન (તે દિવસે, પ્રાતઃકાલે) અન્ય તત્ત્વા (અગ્નિ, વાયુ કે આકાશ તત્ત્વ) પોતાના સ્વામીના ઘરમાં (અર્થાત્ સૂર્યસ્વરમાં ) ચાલે તે તેનું ફળ અધમ જાણવું પરંતુ જલ અથવા પૃથ્વી તત્ત્વ જો સૂર્યસ્વરમાં ચાલે તે તેનું મધ્યમ ફળ જાણવું. (૧૫૧) ૩૬ एक अशुभ फुन एक शुभ, तीनुंमें जो होय | सिद्ध होय फल तेहनुं, मध्यम निहचे जोय ॥ १५२ ॥ (તે દિવસે, પ્રાતઃકાલે) ઉપર દર્શાવેવી ત્રણે રીતિમાં જોતાં જો નાડી અને તત્ત્વ – આ બેમાંથી એકનું લક્ષણ શુભ હોય અને અન્યનું લક્ષણ જો અશુભ હાય તે તેનું મધ્યમ ફળ નિશ્ચયપૂર્વક થાય છે. (૧પર) सहु परीक्षा भावमें, मेष भाव बलवान । ता दिन तच्च निहारीके, फल हिरदे दृढ आन || १५३ ॥ સર્વ ભાવેાની પરીક્ષામાં મેષ-સંક્રાન્તિવાળા ભાવ બલવાન છે માટે તે દિવસે તત્ત્વ જોઈ ને તેનું ફળ હૃદયમાં નિશ્ચિત માનવું. (૧૫૩) अब जे जोवणहार नर, तेहनो कहूं विचार । आप लखी अपणे हिय, अपगो करहुं विचार ॥ १५४ ॥ હવે જે લક્ષણા જોનાર મનુષ્ય છે તેના વિચાર કહું છું. પોતે પોતાના સ્વર ઓળખીને પોતાના હૃદયમાં પેાતાના વિષે વિચાર કરે. (૧૫૪) चैत्र सुदि एकम दिने, शशि स्वर जो नवि होय । तो तेहने तिहुं मासमें, अति उदवेगसुं जोय ॥ १९५ ॥ ચૈત્ર સુદી એકમને દિવસે જો ચંદ્રસ્વર ન ચાલે તો જાણવું જોઈ એ કે તેના (પાતાના) ત્રણ માસ અતિ ઉદ્વેગપૂર્વક વીતશે. (૧૫૫) मधु मास सित बीज दिन, चले न जो स्वर चंद । ગમન હોય પરદેશમ, તિાં ૩ને દુઃવત ॥ ૬ ॥ ચૈત્ર માસની સુદ બીજના દિવસે જો ચંદ્રસ્વર ન ચાલે તે પરદેશમાં ગમન થાય અને ત્યાં ભારે દુઃખ અને દ્વન્દ્વ ઉત્પન્ન થાય. (૧૫૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy