SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વદય જ્ઞાન શરીરમાં પાંચ વાયું છે. પ્રાણ, સમાન, અપાન, ચેાથે વાયુ ઉદાન કહ્યો છે અને પાંચમે વાયુ વ્યાન છે. (૬૨) प्राण हिये पुन सर्वगत, तनमें रहत समान । आधार चक्रगति जाणिये, तीजो वायु अपान ॥ ६३ ॥ પ્રાણવાયુ હૃદયમાં વસે છે, સમાનવાયુ શરીરમાં સર્વવ્યાપી રહે છે, આધાર(મૂલાધાર)ચકમાં ગતિ કરતા ત્રીજે અપાનવાયુ છે. (૬૩) उदान वासह कंठमें, संधिगति ए अव्यान । पंच वायके बीज पुन, पंच हिये इम आन ॥ ६४ ॥ ઉદાન-વાયુને વાસ કંઠમાં છે અને વ્યાનવાયુ સઘળા સાંધાઓમાં રહે છે. આ પાંચ વાયુનાં બીજે અનુક્રમે આ પ્રમાણે હૃદયમાં ધારણ કરો. (૬૪) છે છે " " સુધી, વંર વીર પરવાના इनके गर्भित भेदको, कहत न आवे मान ॥ ६५ ॥ જે શૈક - આ પાંચ પ્રધાન બીજે છે. આના અવાંતર ભેદને કહેતાં પાર ન આવે. (૬૫). पंच बीज संचारथी, अनहद धुन जे होय । निर्गम भेद धुनि तणो, जोगीश्वर लहे कोय ॥ ६६ ॥ પાંચે બીજોના સંચારથી જે અનહદ(અનાહત) ધ્વનિ થાય છે તે ધ્વનિ પ્રગટ થવાને ભેદ કેઈ યેગીશ્વર જ જાણે છે. (૬૬) વણ-સંચાર – અનાહત-ધ્વનિ, કુંડલિની वरण मात्र इण बीजके, कमल कमल थित जाण । મિન મિજ પુ તેનો, સાવ થી મન શાખ+ + ૬૭ | આ બીજેના (અન્ય) બધા વર્ષો પ્રત્યેક કમળ(ચક્ર)માં રહેલાં જાણે અને તેને ભિન્ન ભિન્ન ગુણ શાસ્ત્ર થકી મનમાં સમજે. (૬૭) * v ૨ મો v1. + વિશેષ સ્પષ્ટીકરણ માટે જુઓ –પનિરૂપણમ્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy