SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વદય જ્ઞાન कारजकी हानि हुवे, अथवा लागे वार । अथवा मित्र' मिले नहीं, सुखमन भाव विचार ॥ २१८ ॥ યા તે કાર્યની હાનિ થાય છે અથવા કામમાં વાર લાગે છે અથવા તે (જે મિત્રને મળવા જઈએ છીએ તે) મિત્ર મળતું નથી – આ સુષુણ્ણા સ્વરને વિચાર છે. (૨૧૮) श्वास शीघ्र अति पालटे, छीन चंद्र छीन मूर । ते सुखमन स्वर जाणजो, नाभ अनिल भरपूर ॥ २१९ ॥ શ્વાસ અત્યંત સપાટાબંધ પલટાય, ક્ષણમાં ચંદ્ર અને ક્ષણમાં સૂર્ય (ચાલે) તે સુષુણ્ણ નામને સ્વર છે – જેમાં આકાશ તત્ત્વવાળે પવન ભરપૂર વહે છે. (૧૯) सुखमन स्वर संचारमें, कीजे आतमध्यान । हिरदगति' अहिभक्षकी*, लहीये अनुभवज्ञान ॥ २२० ॥ સુષુણ્ણ સ્વર ચાલતું હોય ત્યારે આત્મ-ધ્યાન કરવું અને તે દરમ્યાન નાસિકાના વાયુની ગતિ, રુદ્ધ કરવાથી (એટલે કે કુંભક કરવાથી) અનુભવ-જ્ઞાન પ્રાપ્ત થાય છે. (૨૦) आतमतत्त्व विचारणा, उदासीनता भाव । भावत स्वर सुखमन विषे, होवे ध्यान जमाव ॥ २२१ ॥ આત્મ-તત્ત્વની વિચારણું અને ઉદાસીનતા ભાવ સુષુમણા સ્વરમાં ભાવવામાં આવે તે ધ્યાન દઢ થાય છે. (રર૧) चर थिर तीजीए कही, द्विस्वाभावकी बात । इण अनुक्रमथी आरभी', कारज सकल कहात ॥ २२२ ॥ ચર(સૂર્ય), સ્થિર(ચંદ્ર) અને ત્રીજી આ દ્વિસ્વભાવ(સુષુણા)ની વાત કરી; આ પ્રમાણેના અનુક્રમથી કરવા યોગ્ય કાર્યોને પ્રારંભ તે તે સ્વરમાં કરવામાં આવે છે તે અવશ્ય સફળ થાય છે. (૨૨૨) ? મિત v. ૨ અનz v| ૩ રાતિ vI ૪ ગૌર મી vો ૧ સર v ! * “અહિભક્ષ—“અહિ એટલે “સર્પ અને “ભક્ષ એટલે “ભોજન; તેથી “અહિભક્ષ” એટલે “સપનું ભેજને અર્થાત “વાયું’. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy