SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરેાદય જ્ઞાન विवाहदान इत्यादिक काज, सौम्य चंद्रजोगे सुखसाज' । क्रूर काममें सूर प्रधान, पूर्व कथित मनमें ते जान ॥ २१३ ।। વિવાહ, દાન ઈત્યાદિક કામ સૌમ્ય એવા ચંદ્રગમાં કરાય તે સુખદાયક થાય છે અને ક્રૂર કામમાં સૂર્યસ્વર પ્રધાન છે – આ પૂર્વકથિત હકીકત મનમાં નિશ્ચિત રાખે. (૨૧૩). चंद्रजोग थिर काजकू, उत्तम महा वखाण । भानजोग चर काज, श्रेष्ठ अधिक मनमें आण ॥ २१४ ॥ સ્થિર કાર્યો માટે ચંદ્રસ્વર ઉત્તમ અને મહાપ્રશંસા પાત્ર છે. ચર કાર્યો માટે સૂર્યસ્વર અધિક શ્રેષ્ઠ છે – એમ મનમાં આણો. (૨૧૪) સુષુમ્ભરવામાં કરવા યોગ્ય કાર્યો सुखमन चलत न कीजीये, चर थिर कारज कोय । करत काम सुखमन विषे, अवस हाणि कछु होय ॥ २१५ ॥ સુષુમણું નાડી ચાલતી હોય ત્યારે ચર કે સ્થિર કઈ પણ કાર્ય ન કરવું. સુષષ્ણુસ્વરમાં કામ કરવાથી કંઈક ને કંઈક હાનિ અવશ્ય થાય છે. (૨૧૫) भवनप्रतिष्ठादिक सहू, वरजित सुखमन मांहि । गामांतर जावा भणी, पगला भरीये नांहि ॥ २१६ ॥ दुःख दोहग पीडा लहे, चित्तमें रहे कलेश। चिदानंद सुखमन चलत, जो कोइ जाय विदेश ॥ २१७ ।। મકાન બંધાવવાં, પ્રતિષ્ઠા કરાવવી આદિ સઘળાં કામ સુષુણા નાડીમાં વજિત છે. તે સ્વર ચાલતો હોય ત્યારે પરગામ જવા માટે પણ કદમ ઉઠાવવાં નહીં કારણ કે આ સ્વરમાં કઈ પરદેશ જાય તે દુઃખ દર્ભગ્ય તથા પીડા થાય છે અને ચિત્તમાં કલેશ થાય છે– એમ ચિદાનંદ કહે છે. (ર૧૬-૨૦૧૭) ? સુવાંગ v ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001538
Book TitleSwarodaygyan
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati & Science
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy