SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨ : ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય (૫) પ્રશ્ન. મંત્રજાપ કરવાથી ફલસિદ્ધિ કેવી રીતે થાય? ઉત્તર. મંત્રના રચયિતા દ્વારા જ્યાં જે પ્રકારને સિદ્ધાન્ત નક્કી કરાય ત્યાં તે પ્રકારના સિદ્ધાન્તનું પરિપાલન કરવાથી ફલસિદ્ધિ થાય છે. પ્રશ્ન. જે દેવતાને મંત્ર હોય તે જ દેવતા મંત્રના સાધકને ફળ આપે છે કે બીજા કોઈ દેવ પણ ફળ આપે છે? ઉત્તર, જે દેવતાને આશ્રયીને મંત્ર રચાયે હોય તે જ દેવતા તે મંત્રના વિધિપૂર્વકના પ્રગના સામર્થ્યથી સિદ્ધાન્તને અનુસરતા પુરુષને અનુગ્રહીત કરે છે. બીજા દેવતા નહિ. ૫ (૭) પ્રશ્ન. ઉવસગ્ગહરે તેત્ર આધ્યાત્મિક નિવૃત્તિદાયક જ છે કે આધિદૈવિક તથા આધિ ભૌતિક ઉપદ્રથી પણ નિવૃત્તિ આપનાર છે? ઉત્તર. આ સ્તંત્ર સર્વ પ્રકારની નિવૃત્તિ આપનાર છે. આ સ્તોત્રનું મરણ કરનારના આધિભૌતિક તથા આધિદૈવિક ઉપદ્ર નાશ થાય છે. તે હકીકત સ્તંત્રની બીજી ગાથામાં તેત્રકારે સ્પષ્ટ કરેલ છે અને પરંપરાએ તે આધ્યાત્મિક નિવૃત્તિ આપ નાર છે તે તેત્રની ચેથી ગાથામાં સ્પષ્ટ કરેલ છે. એટલે આ સ્તોત્ર સર્વ પ્રકારની નિવૃત્તિ આપનાર છે. (૮) પ્રશ્ન. “નમઝા પણ વિતા” એ “મંત્ર” છે? કે “માલામંત્ર” છે? ઉત્તર. “નનિક વાર વિવાદ ઉકળા ” એ “મંત્ર’ છે કારણ કે દશ અક્ષરોથી વીસ અક્ષર પર્વતના મંત્રને મંત્ર” કહેવામાં આવે છે જ્યારે એકવીશ અક્ષર યા તેથી વધુ અક્ષરોવાળા મંત્રને “માલામંત્ર” કહેવામાં આવે છે. પ્રશ્ન ઉવસગ્ગહરં તેત્રને માત્ર પાઠ જ કરવાથી ઈષ્ટ ફળ મળે છે કે તેની સાધના કરવાથી જ ઈષ્ટ ફળ મળે છે? ૪ ન હિ ચત્ર યથા સમયઃ તત્તત્ર તથા સમયાનુપાત્રનાત કરું નિદqતે | મ્યા. ૨. પરિ. ૪ સૂ૦ ૭ પૃ. ૬૩૨-૩૩ ૫ ચાં વારેવતામાથિ મંત્રઃ હૈવ તત્તમમવ્યાપારસામત સમયમનુપાયત્તમનુજ્ઞાતિ / શ્યા. પરિ, ૪. સૂ૦ ૭ પૃ. ૬૩૨-૩૩ ६ आविंशत्यक्षरान्मन्त्रः समारभ्य दशाक्षरात् । ये विंशत्यक्षरादूर्व मन्त्रमाला (मालामन्त्रा) इति स्मृताः। રદા વિદ્યાનુશાસન. (યા. સા. અ. પ્ર. વિભા. ૧ કિ. ૨ પૃ. ૮૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy