SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પાંચમું પ્રશ્નોત્તર, : ૫ : (૧) પ્રશ્ન. વિસહર કુલિગ એ મંત્ર છે તે મંત્રનું નિર્માણ કોણ કરે? ઉત્તર. જેઓ ખરેખર સત્યસંકલ્પવાળા હોય છે તેઓ જ મનું નિર્માણ કરી શકે છે. એટલે કે “આ મંત્રથી આ કાર્ય થાવ' એ સંકલ્પ જે વિકૃતપવાળા મુનિએ દ્વારા કરાયેલો હોય, તે વિકૃષ્ટતપવાળા મુનિએ જ સત્યસંક૯પવાળા કહેવાય. [પિતાની ઈચ્છાને સિદ્ધ કરવાની જેમનામાં શક્તિ હોય અથવા પિતે જે ઈરછા કરે તે સિદ્ધ થાય તેવી શક્તિવાળા સત્યસંક૯પ કહેવાય છે ]. પ્રશ્ન. સત્યસંક૯પતાને પ્રભાવ કોનામાં હોય? ઉત્તર. સત્યસંકલ્પતાને પ્રભાવ વિકૃષ્ટતપવાળા મુનિએમાં જ હોય છે અને તે પણ પ્રાણા તિપાત વિરમણ આદિ મહાવતે તથા છઠ્ઠ અઠ્ઠમાદિ તપના પ્રભાવથી જ હોય છે. પ્રશ્ન. શબ્દશક્તિથી અર્થક્રિયા કરવાનું સામર્થ્ય સંભવે ? કે પુરુષશક્તિથી પણ સંભવે? ઉત્તર. અક્રિયા કરવાનું સામર્થ્ય શબ્દશક્તિ તેમજ પુરુષશક્તિથી સંભવે છે. જે માત્ર શબ્દશક્તિથી જ અર્થ ક્રિયા કરવાનું સામર્થ્ય માનવામાં આવે તે મંડલ, મુદ્રા વગેરે નિષ્ફળ બની જાય અને તે કરવાની આવશ્યકતા ન રહે. ઉપરાંત વિધિ અને અભિસંધિના વિશેષની અપેક્ષા ન રહે. પ્રશ્ન. અભિસંધિ એટલે શું? ઉત્તર. અભિસંધિ એટલે ફળ વગેરેને ઉદ્દેશ. અ ૧ જે ફ્રિ સારંવાર gવ મન્નાશ્વનું રાયતુત ! -હ્યા. ૨. પરિ. ૪ સૂ૦ ૭ પૃ. ૬૩૨-૬૩૩ २ सत्यसंकल्पता च सुमुनीनां प्राणातिपातविरमणादिपञ्चमहाव्रत-षष्टाष्टमादितपःकरणप्रभावात्सुप्रतीतैव सचे તસામ્ | મ્યા. ૨ પરિ. ૪ સૂ૦ ૭ પૃ. ૬૩૨-૬૩૩ 3 न च वाच्यं शब्दशक्तित एव निर्विषीकरणादिफलनिष्पत्तिन पुनः पुरुषशक्तेरिति मुद्रामण्डलादीनां નૈન્યનાપ્રસાત, પુરવાળાં, વિનિરિવિવાન વિક સંવાદ યા. ૨. પરિ. ૪ સૂ૦ ૭ પૃ. ૬૩૨-૬૩૩ ૩. જુઓ શબ્દચિંતામણિકેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy