SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૦ : ઉવસગહર તેત્ર સ્વાધ્યાય ૨ મધ્યવર્તી પ્રથમ વલયમાં હું આલેખી તેના ગર્ભમાં સાધકનું નામ આલેખી ઉપરથી ચારે દિશામાં વ ૧ લિ અક્ષર ક્રમશ આલેખવા. ૩ તેની બાહ્યના વલયને સકારથી પરિપૂરિત કરવું. ૪ તેની બાદ્યના વલયને થી ૪ સુધીના માતૃકાક્ષરથી વેષ્ટિત કરવું. તેની બાહ્ય રહેલા વલયમાં પ્રાર્થનાથાય Ëો શો સવર્ણ અક્ષરે આઠે દિશામાં આલેખવા. ૬ તેની બાહ્યના વલયને દૂર, શુ શબ્દથી પરિપૂરિત કરવું. ૭ તેની બાદ્યના વલયમાં આઠે દિશામાં જૈવ હ્યો છું ઃ શબ્દો આલેખવા. ૮ તેની પછીના વલયને હૂંકારથી પરિપૂરિત કરવું. ૯ તેની પછીના વલયને કારથી પારપૂરિત કરવું. ૧૦ સંપૂર્ણ યંત્રને કારની સાડાત્રણ રેખાઓથી વેષ્ટિત કરી પ્રાન્ત કારથી શુદ્ધ કરવું. વાપીયત્ર ઉવસગ્ગહરે તેત્રના ૧૮૫ અક્ષરેને તથા પંચગૃહના સર્વતોભદ્ર યંત્રને સમાવિષ્ટ કરતું વાપીયંત્ર ઉવસગ્ગહરં સ્તોત્ર અંગેની જૂની હાથપોથીમાં સાંપડે છે. તેમાં પ્રસ્તુત યંત્રને આલેખવાની કઈ જ વિધિ દર્શાવાઈ નથી. ઉપરાંત મહાવીર ગ્રન્થમાલા, ધુલીયા (ખાનદેશ) તરફથી તેના અષ્ટમ પુષ્ય સ્વરૂપે પ્રસ્તુત વાપીયંત્ર પ્રકાશિત થયેલ છે. પરંતુ ત્યાં પણ આ યંત્રને આલેખવાની કઈ જ વિધિ દર્શાવાઈ નથી. જે રીતે યંત્ર જોવા મળે છે તે ઉપરથી આ યંત્રને આલેખવાની વિધિ નિમ્નલિખિત પ્રકારે હોય તેમ લાગે છે. વાપીયંત્ર તેના નામ પ્રમાણે એક નવકણની ચતુર્કારવાળી વિશાલકાય વાપી છે. તેના કેન્દ્રના જળાશયરૂપી કેકમાં પહોંચવા માટે નવ સોપાનવાળી નવ નવ ગૃહની સપાનમાલા અને એક એક દ્વાર માટે એક એક ગૃહ એ પ્રકારે ચારે દિશામાં આવે. ખવાના છે. પરંતુ તેની આકૃતિ નવકેણવાળી કરવાની હોવાથી તદનુસાર એકેક ગૃહની સંખ્યા ચારે બાજુ ઓછી થતી જશે. એકંદર ગૃહો આ પ્રમાણે થશે૨૧+૧૯+૧૭+૧૫+૧+૧૧+૯+૭+૫+૩+૧=૧૨૧ આ ઉત્તર ગૃહ થયા, અધરગૃહે માટે કેન્દ્રિત ૨૧ ની સંખ્યા ગણવાની નથી. એટલે તે ૧૦૦ ગૃહ થશે. આ પ્રકારે ૧૨૧+૧૦૦=૨૨૧ ગૃહોની સંખ્યા એકંદર થશે. આ ૨૨૧ ગ્રહોને અંકગૃહે તથા અક્ષરગૃહોમાં વિભાજિત કરવાના છે. એક પંચગૃહનું સર્વતેભદ્રનું યંત્ર અંક માટે આલેખિત કરવું હોય તે ૨૫ ગ્રહો જોઈએ. અંક અને અક્ષરને પ્રસ્તુત યંત્રમાં સમન્વય કરવાને લેવાથી કેન્દ્રના એક ગૃહમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy