SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય : ૧૭૯ : ૨ તેની મધ્યમાં ટૂંકાર આલેખી મધ્યમાં સાધકનું નામ લખવું. ૩ કર્ણિકાની બહાર આઠ દિલમાં આઠ ાકાર આલેખવા. ૪ યંત્રને કારથી સાડાત્રણવાર લેષ્ટિત કરે. પ પ્રાન્ત કારથી નિરોધ કર. યંત્ર નં. ૧૯ અપસ્મારાદિ રેગનિવારક યંત્ર૧ એક અષ્ટદલ કમલનું આલેખન કરવું. ૨ કમલની કર્ણિકામાં ટૂકાર આલેખી મધ્યમાં સાધકનું નામ આલેખ. ૩ કણિકા ફરતા સાડાત્રણ વસ્તુ લે આલેખી તેને કાથી રુદ્ધ કરવાં. ૪ બહારના આઠ દલામાં આઠ ફ્રોકારને ન્યાસ કરે. ૫ યંત્રને ફ્રીકારથી સાડાત્રણવાર વેષ્ટિત કરે. ૯ પ્રાન્ત કારથી રૂદ્ધ કરો. યંત્ર નં. ર૦ દુર્ભાગનારી સૌભાગ્યકર યંત્ર- આ યંત્રના આલેખનની વિધિ નીચે મુજબ છે. ૧ પ્રથમ એક વલય આલેખવું. ૨ તે વલયમાં દૂકાર આલેખ. ૩ ડ્રોકારના ગર્ભમાં સાધકનું નામ આલેખવું. ૪ ફૂકારની ચાર દિશામાં (ઉપરના ક્રમથી પ્રદક્ષિણાવ) છો, દાં, શ્રી, શ્ આ ચાર અક્ષરો આલેખવા. ૫ આ વલય ફરતું એક બીજું વલય આલેખવું. ૬ તે વલયને દૂત જો આ અક્ષર યુગલથી સંભત કરવું. ૭ પ્રસ્તુત વલયને સ્ટ્રોકારની સાડાત્રણ રેખાઓથી વેષ્ટિત કરી પ્રાન્ત કારથી રુદ્ધ કરવું જ યંત્ર નં. ૨૧ શાનિતક પૌષ્ટિક ભૂતપ્રેતશાકિની નવરાદિનાશક યંત્ર આ યંત્રના આલેખનની વિધિ નીચે પ્રમાણે છે. ૧ આઠ વલયનું એક ચક્ર આલેખવું. * યંત્રને ચિત્રમાં કારથી સદ્ધ કરેલ છે પણ આ અંગે બે માન્યતાઓ પ્રવરં છે. એક માન્યતા કારથી રુદ્ધ કરવાની છે. બીજી માન્યતા શૌકારથી રદ્દ કરવાની છે. અમે અહીં બીજી માન્યતાને પ્રાધાન્ય આપેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy