SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩૮ : ઉવસગ્ગહરે તેત્ર સ્વાધ્યાય ૩ ચાર દલમાં વંકારની સ્થાપના કરવી. ૪ તેની બહાર આઠ દલો આલેખી તેમાં આઠ કારને ન્યાસ કરવો. ૫ પ્રસ્તુત યંત્રને ડ્રોકારની સાડાત્રણ રેખાથી વેણિત કરવું. ૬ પ્રાન્ત કારથી નિરોધ કર. યંત્ર નં. ૧૫ ચૌરભયનિવારક યંત્ર૧ અષ્ટદલ કમલ આલેખવું. ૨ તેની કણિકામાં ફ્રોકાર આલેખી તેની અંદર સાધકનું નામ આલેખવું. ૩ બહારના અણદલમાં ટ્રો રે દૃન્યૂ વ શ્ો આ અક્ષરે પ્રત્યેક દલમાં આલેખવાં. ૪ યંત્રને ટ્રોકારથી સાડાત્રણ વાર વેષ્ઠિત કરવું. ૫ પ્રાતે શીકારથી નિરોધ કરે. યંત્ર નં. ૧૬ સૌભાગ્યકર યંત્ર [પ્રથમ એક કૌભાગ્યકર યંત્ર, યંત્ર નં. ૧૩ તરીકે દર્શાવેલ છે. આ બીજા પ્રકારનું સૌભાગ્યકર યંત્ર છે.] ૧ એક અષ્ટદલ કમલ આલેખવું. ૨ તેની મધ્યની કર્ણિકાને દૂર રે એ અક્ષરોથી સંભૂત કરવી. ૩ બહારના આઠ દલ માં આઠ gોકારને ન્યાસ કરે. ૪ યંત્રને દીકારથી સાડાત્રણ વાર વેષ્ટિત કરે. ૧ પ્રાન્ત કારથી નિધિ કરે. યંત્ર નં. ૧૭ સર્વજનપ્રિયંકર યંત્ર આ યંત્રના આલેખનની વિધિ આ પ્રમાણે છે. ૧ એક અષ્ટદલ કમલ આલેખવું. ૨ તેની કર્ણિકામાં કારને ન્યાસ કર. ૩ બહારના આઠ દલમાં આઠ પ્રકાર આલેખવા. ૪ યંત્રને દીકરથી સાડાત્રણ વાર વેષ્ટિત કરે. ૫ પ્રાન્ત કારથી નિરાધ કર. યંત્ર નં. ૧૮ બાલરક્ષાકર યંત્ર આ યંત્રના આલેખનની વિધિ આ પ્રમાણે છે – ૧ એક અષ્ટદલ કમલનું આલેખન કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy