SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય : ૧૭ : ૩ કમલની ચાર દિશાના ચારે ય દલમાં ફ્રી £ો એ અક્ષરો આલેખવા અને ચાર | વિદિશાના ચાર દમાં સાધકનું નામ લખવું. ૪ નિર્દિષ્ટ દલોની બહાર માયાબીજ (થ્રીંકાર) દ્વારા સાડાત્રણ રેખાથી આવેઝન કરવું. છે અને તેનો અંકુશ-શૌકારથી નિરાધ કરે. * યંત્ર નં. ૧૨ બાલગ્રહરક્ષાકર યંત્ર– આ યંત્રનું આલેખન નિમ્નલિખિત પ્રકારે કરવામાં આવે છે – એક વલનું આલેખન કરવું. ૨ તેમાં મધ્યમાં વંકારને ન્યાસ કરો. તેને ગર્ભમાં સાધકનું નામ આલેખવું. ૩ તે વતું ફરતું એક વલય આલેખવું અને તે વલયમાં ૩ થી સુધીના ૧૬ સ્વરોને ન્યાસ કર. ૪ તેના ફરતું એક વલય આલેખી તેને છ ઇં શું છે ફી ચામું સ્વા' મંત્રાક્ષથી સંભૂત કરવું ૫ વલયને માયાબીજની સાડીત્રણ રેખાથી વેણિત કરવું. ૬ પ્રાન્ત કારથી નિરોધ કર. યંત્ર નં. ૧૩ સૌભાગ્યકર યંત્ર– આ યંત્રના આલેખનની વિધિ નીચે મુજબ છે – ૧ એક અષ્ટદલ કમલનું આલેખન કરવું. ૨ કમલની કણિકામાં ટ્રીકાર લખી તેની મધ્યમાં સાધકનું નામ આલેખવું. ૩ કમલના આઠ દમાં આઠ ટ્રોકરને ન્યાસ કરે. ૪ કમલના દલો ફરતું ફ્રીકારની સાડી ત્રણ રેખાથી આવેણન કરવું. ૫ પ્રાન્ત ફ્રીકારને શૌકારથી નિરુદ્ધ કરે. યંત્ર નં. ૧૪ શુદ્રોપદ્રવ રૌદ્રોપસર્ગશામક યંત્ર આ યંત્રના આલેખનની વિધિ નીચે મુજબ છે. ૧ એક ચતુર્દ લ કમલનું આલેખન કરવું. ૨ તેની કણિકામાં વંકાર આલેખી તેની મધ્યમાં સાધકનું નામ આલેખવું. * મૂળ ગ્રંથમાં શૌકારથી નિરોધ કરવાનું લખ્યું નથી તેથી યંત્રના ચિત્રમાં શૌકારથી નિરોધ દર્શાવ્યો નથી પણ તે વિષયના જાણકારો કારથી નિરોધ કરવાનું ન લખ્યું હોવા છતાં ય ો કારથી નિરોધ કરવાનું જણાવે છે તેથી તે મુજબ અહીં વિરોધ કરવા જણાવેલ છે. ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy