SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય : ૧૮૧ : વવવાના ૩ને સ્થાપિત કરવાનો છે અને બાકી રહેતા ૨૪ ગૃહમાં સર્વતે ભદ્ર માટે અંકે એવી રીતે નિર્ણત કરવા કે જેથી સર્વ બાજુથી ગણત્રી કરતાં સરવાળાની સંખ્યા ૧૮૫ થાય. આ પ્રમાણે અંકને ન્યાસ કર્યા પછી અંક અને અક્ષરના યંત્રોના સમન્વય માટે ૧૮૫ ની સંખ્યા ચારે ય દિશામાં ત્રણ ત્રણ ગૃહમાં સ્થાપિત કરવી. આ પ્રકારે કરતાં બાર ગૃહની અંક ગૃહમાં વૃદ્ધિ થશે. તેથી ૩૬ ગૃહ અંકના થશે અને બાકીના ૧૮૪ ગૃહમાં અને કેન્દ્રના એક ગૃહમાં લેવાં તેત્રના ૧૮૫ અક્ષરેને ન્યાસ કર. આ યંત્ર લાવણ્યવિજયજી જ્ઞાનભંડાર, રાધનપુરની ડા. ૩૪ નં. ૨૦૬૮ “ત્રસાદ ચંદ્ર' નામક પ્રતિમાં તેમ જ આર્ય જંબૂસ્વામી જૈન મુક્તાબાઈ જ્ઞાનમંદિરની ડાઈની “વસ સ્તોત્ર” નામક ૬૧૧૫ નંબરની પ્રતિમાં આલેખેલ છે. ઉપર્યુક્ત ક્રમાંક ૬૧૧૫ની પ્રતમાં આ યંત્રના આલેખન બાદ નીચે મુજબ ઉલેખ પ્રાપ્ત થાય છે – इदं उपसर्गहरस्तोत्रयंत्र कुंकुमसुरभिद्रव्यैलिखित्वा यंत्रं गृहे पूज्यते तस्य सर्वदुष्ट. गृ(ग्र)हरोगसाति (शान्तिर्भवति । इदं यंत्रं रजतस्थाल्यां लिखित्वा पानि (पानीयं) प्राक्षाल्य पाययेत् तस्य सा(शा)किन्यादिदोषो नाशयति । अस्य यंत्रपाने माहाविषं न पराभवति । इदं यत्र षि(शि)रसि वा बाहौ धारधारणात् लक्ष्मीवृद्धीयश-कीर्ति-सौभाग्य वृधि(द्धि) राज्य. मान्यं भवति । इहलोक परलोकसुखं भवति नात्र संदेहः । इच्छित कामना थाय छे । જૈન સાહિત્ય વિકાસ મંડળનાં પ્રકાશને [૧] પ્રતિકમણુસૂત્ર-પ્રબોધટીકા (ભાગ-૧) –પ્રતિક્રમણનાં સૂત્રોના અષ્ટાંગ વિવરણને સમાવતા આ પુસ્તકના ત્રણ ભાગો પૈકી આ પ્રથમ ભાગમાં “અરિહંત-ચેઈઆણ” સુધીનાં સૂત્ર સામેલ કરવામાં આવ્યા છે. –કાયોત્સર્ગ ઉપર પુષ્કળ પ્રકાશ પાડવામાં આવ્યો છે. “ઉવસગ્ગહર” ના અર્થ—ગૌરવમાં વધારે કરવામાં આવ્યો છે. આલંબન–ભેગનું રહસ્ય સમજાવવામાં આવ્યું છે, આ ભાગનાં પાંચ પરિશિષ્ટ ફરી ફરીને ધ્યાનપૂર્વક વાંચવા યોગ્ય છે. આવૃત્તિ બીજી-મૂલ્ય રૂા. ૫-૦૦ [૨] પ્રતિકમણુસૂત્ર-પ્રબોધટીકા (ભાગ ૨) -આ ભાગમાં “ભગવાન હ” થી આરંભી “ભરફેસર સુધીનાં સૂત્રે સમાવિષ્ટ કરાયાં છે. પંચાચાર અને શ્રાવકધર્મ પર પુષ્કળ પ્રકાશ પાથરવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy