SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય કે આમાં જે “સારા” બીજ ગણાવાયું છે. તે બાકીના સાત ટીકાકારોમાંથી કે જ ટીકાકારે જણાવેલ નથી. રમઝળ” તેત્રની ચિરંતનમુનિરત્ન રચિત અવસૂરિમાં ૧૮મી ગાથાની અવસૂરિમાં જ્યાં સંપૂર્ણ મિકળ” મંત્ર ગણાવા છે ત્યાં “પા” બીજ મૂકાયેલ છે અને કહેपायुं छे , ॐ हाँ नमिऊण पास विसहर वसह जिण फुलिंग ही रोग जल जलण विसहर વોરિફંયમપારું ઘમતિ સદગારું મમ હતા આ મહામંત્ર આ સ્તવમાં ક્ટા છૂટા અક્ષરે કરીને કવિએ સ્થાપન કરે છે. ઉપરાંત ભયહરસ્તોત્રના વિવરણમાં મૂલ મંત્ર तरी ॐ ही श्री अर्ह नमिऊण पास विसहर वसह जिण फुलिंग ही श्री नमः स्वाहा* દર્શાવાયું છે જ્યારે ચિંતામણિ સંપ્રદાયમાં “છે દો છો નમિઝા પાર વિના વરદ્દ fiળ &િા હ્રીં નમઃ ઋ મૂઢમંત્રઃ” એ રીતે દર્શાવાય છે. અહીં સ્વાહા પલવ મૂકાયેલ નથી તેમજ પાછળ બીજ પણ મૂકાયું નથી. આ બધું જોતાં જિનપ્રભસૂરિકૃત ટીકાઓ વગેરેમાં દર્શાવાયેલ ૨૮ અક્ષરના મંત્રને કેટલું મહત્ત્વ આપવું તે વિચારણીય છે. આ રીતે આઠેય ટીકાએ પિતાની આગવી વિશેષતા ધરાવે છે. [૧૦] ૩૭. “ઉવસગ્ગહર સ્તવના પ્રભાવને દર્શાવતું સ્થાનક ઉવસગ્ગહર” તેત્રના પ્રભાવથી અપૂર્વ ઇડલૌકિક તથા પારલૌકિક સુખ સં૫. દાઓ જેને પ્રાપ્ત થઈ હોય તેવી વ્યક્તિઓમાં શ્રી પ્રિયંકર રાજવીનું નામ મોખરે છે. તેમનું જીવનચરિત્ર જૈન સાહિત્યમાં નીચે મુજબ નેંધાયેલ છે. મગધ દેશ. તેમાં અશેકપુર નામનું નગર, ઘણા શ્રીમતેથી તે ભરપૂર હતું તથા દેશવિદેશથી આવતી અનેક વસ્તુઓ ત્યાં ઠલવાતી. અશોકચન્દ્ર નામને પ્રતાપી અને નીતિસંપન્ન રાજા ત્યાં રાજ્ય કરે. તેને અશોકમાલા નામની પટરાણું અને અરિશૂર, રણઘેર તથા દાનશૂર નામના ત્રણ પુત્રો. એક વખતે અરિશરના વિવાહ મહોત્સવ શરૂ થયો. રાજાએ સૂત્રધારેને ન મહેલ બાંધવા બોલાવ્યા. ચિત્રકારોને તથા સ્વર્ણકારોને પણ બોલાવ્યા. આ અવસરે પાટલીપુત્ર નગરથી કેટલાક સ્વર્ણકારો ત્યાં આવ્યા કે જેમને દેવતાદ્વારા વરદાન પ્રાપ્ત થયેલ હતું. રાજાએ તેમને તેમની કુશળતાનું સ્વરૂપ પૂછનાં તેમણે જણાવ્યું કે દેવતાના વરદાનના ચગે અમે ઘડેલા આભૂષણને જે પહેરે તે જે રાજયને માટે એગ્ય હોય તે તેને રાજ્ય મળે, જે રાજ્ય માટે યોગ્ય ન હોય તે તેનું ___ * मूलमन्त्रेण-ॐ ही श्री अहे नमिऊण पास विसहर वसह जिण फुलिंग ही श्री नमः स्वाहा । एवं હૃક્ષોન વૃનિત....૦ મસ્તોત્ર વિવરણ ગાથા ૧૮+ + જૈ. સ્ત. સં, ભા. રજાના પૃ. ૨૭ ઉપર આ મંત્ર છપાયેલ છે. પણ તેમાં ય બીજ નથી. કદાચ તે પ્રેસષ હશે તેમ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy