SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય : c૫ : અન્ય સ્થળે પણ આજ વિધિનું સમર્થન કરતી જાવિધિ જોવા મળે છે. આચાર્ય શ્રી ચન્દ્રસૂરિ વિરચિત અભુતપદ્માવતીકપમાં વિધિને એક પ્રકાર નીચે પ્રમાણે પણ પ્રાપ્ત થાય છે – * પ્રથમ સ્નાન કરી, શુભવથી વિભૂષિત બની, સુગંધિયુક્ત થઈ, પૂર્વાભિમુખ, પર્યકાસને બેસી. નાસિકાના અગ્રભાગ પર બે નેત્રો સ્થાપી, નિર્મલ એવા જનરહિત સ્થાનમાં મંત્રસાધકે વાયુને નિરોધ કરવો. પછી ધીમે ધીમે વાયુને અંદર લઈ, તે પછી રેચકની વિધિથી વાયુને ધૂમાડાની શિખાના આકારે બહાર કાઢી, પાપરજોને ખંખેરી નાખી, પોતાના આત્માને કર્યોરૂપી ઈધણના (કાણોના) સમૂહની ઉપર બેઠેલો જેવો. આ વિધિમાં કેવળ પૂર્વ સેવા પ્રકાર પ્રાપ્ત થાય છે અને તે અઘમર્ષણરૂપે છે. ઉત્તર સેવા માટે ઉપર પહેલી બે વિધિ દર્શાવ્યા પ્રમાણે સમજવી. [૧૦] ૩૦. નરમઝા મંત્રના આનાથનું વિશ્લેષણ. ઈતર મંત્રશાસ્ત્રોમાં પ્રત્યેક મંત્રના ઋષિ, છંદ, દેવતા, બીજ, શક્તિ તથા કલકનો નિર્દેશ કરી વિશ્લેષણ કરવાની પ્રથા છે તથા કથા કૃત્ય માટે તે મંત્રનો વિનિયોગ કરાય તે પણ દર્શાવવામાં આવે છે. જૈન મંત્રશાસ્ત્રમાં આવા વિશ્લેષણને માર્ગ દર્શાવવાની પ્રથા જણાતી નથી છતાં ક્યારેક કઈ કઈ ગ્રંથકાર પરસમય માર્ગની પદ્ધતિ અનુસરતા જોવાય છે. ' પ્રસ્તુત રતેત્રના માળ પણ મંત્ર કે જેને “(પાશ્વ) ચિતામણિ મંત્ર” તરીકે ઉહિલખિત કરાવે છે તેના ઋષિ, છંદ, દેવતા વગેરેનો ઉલ્લેખ ભૈરવ પદ્માવતી ક૫ ગ્રંથમાં (ગ્રંથ સમાપ્ત થતાં જે ૩૧ પરિશિષ્ટ આપવામાં આવેલ છે તે પૈકી સાતમું પરિશિષ્ટ કે જેનું શીર્ષક પદ્માવતી મંત્રાનાય વિધિ આપવામાં આવેલ છે અને જેના કર્તા તરીકે ત્યાં કેઈને ઉલ્લેખ નથી તેમાં) પૃ. ૪૩ ઉપર કરાય છે. ત્યાં દર્શાવાયું છે કે – ॐ ही श्री अर्ह नमिऊण पास विसहर वसह जिण फुलिंग श्री ही अहँ नमः । ॐ। अस्य-श्री पार्श्वचिन्तामणिमन्त्र स्य-पार्श्वः ऋषिः, गायत्री छन्दः, श्री धरणेन्द्रपद्मावती देवता, माया बीजं, श्री शक्तिः, अहं कीलकम् मम सकलसिद्धिप्राप्त्यर्थ जपे विनियोगः । * पूर्व पूर्वाभिमुखः स्नातः शुभवस्त्रविभूषितः । सुरभिः पर्यकासने संस्थो नासाग्रन्यस्तदृग्युग्मः ॥१॥ निर्मलनिर्जनदेशे स्थित्वा मन्त्री निरुध्य वायुं च । आपूर्य निरन्तो रेचकविधिना ततस्तूर्ध्वम् ॥२॥ उत्क्षिप्य च धूमशिखा-कारेण विधूय पापरेणुं च । મામાનું ઘનપુરિ થિતં મત રૂપ ૧ જુઓ અહંદૃગીતા પૃ. ૨ સૂત્ર, મં. ક. સં, પરિશિષ્ટ વિભાગ પૃ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy