SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય : ૬ : પઠિતસિદ્ધ તે મંત્ર કહેવાય છે.૪ જેની આદિમાં ઋાર હોય અને અંતમાં “સ્વાહા' હોય તે હકાર આદિ વર્ણ વિન્યાસવાળો મન્ત્ર કહેવાય છે. પણ [૧૦] ૧૨. સૂત્રને પરિચય. પ્રસ્તુત સૂત્રને પ્રારંભ “વલાદ” પદથી થતું હોવાથી તેનું ઉવસગ્ગહરં નામ જાયું છે. આ નામ અનુયોગદ્વાર સૂત્ર ૧૩૧ માં સૂચવાયેલ આદાન પદનું મરણ કરાવે છે. આદાનપદ સાથે ‘સૂત્ર” શબ્દનો પ્રયોગ થવાથી જેવી રીતે લેગસસૂત્ર, નમુ©ણું સૂત્ર વગેરે નામે અસ્તિત્વમાં આવ્યા તેવી જ રીતે “ઉવસગ્ગહરસૂત્ર” નામ પણ અસ્તિત્વમાં આવ્યું છે. આ સ્તોત્રની રચના કાર્યવશાત્ થઈ છે. જ્યારે શ્રી સંઘમાં વ્યક્તકૃત ઉપદ્રવ શરૂ થયે ત્યારે તેના નિવારણ માટે તત્કાલીન યુગપુરુષ–યુગપ્રધાન-ચતુર્દશપૂર્વધર શ્રીભદ્રબાહુવામીએ શ્રી સંઘના કષ્ટ નિવારવા માટે આ સ્તોત્ર રચ્યું હતું. આ તેત્રની ગાથાઓના પરિમાણ વિષે પણ મતભેદ પ્રવર્તે છે અને તે મતભેદનું મૂળ કારણ કેટલાક પ્રવાદે તથા કથાનક છે. આ વિષયની છણાવટ અમે આગળ [૧૦]પ “ઉવસગહરની ગાથાઓ' નામક શીર્ષક હેઠળ કરી ગયા છીએ, તેથી અહીં તેની પુનરાવૃત્તિ કરવી ઉચિત નથી. મગલ:– કેઈપણ સૂત્ર કે ગ્રંથમાં પ્રારંભમાં હંમેશાં મંગલ મૂકવામાં આવે છે કારણ કે એવો નિયમ છે કે આદિમાં, મધ્યમાં તથા અંતમાં જેમાં મંગલ હોય તેવા જ શાસ્ત્રો હોય છે. તેથી અહીં પણ ત્રણેય સ્થળે મંગલ મૂકવામાં આવેલ છે. પ્રથમ ગાથામાં જાણે પદ મંગલ છે ત્રીજી ગાથામાં તુક ગામો પદ મંગલ છે. પાંચમી ગાથામાં વાસ વિવંર પદ મંગલ છે. સ્તોત્રની નિત્ય સ્મરણયતા – આ સ્તંત્રનું સર્જન નિમિત્તવશાત્ થયેલ છે અને તેનું મરણ-ચિંતન પણ નિમિ ત્તિક જ છે. પરંતુ ગમે તે કારણસર આની નિત્યસ્મરણીય તરીકે ગણના પાછળના કાલમાં થવા પામી છે. ૪ વંતો પુળ ટો દરિદ્રો ! –પંચકલ્પ ભાષ્ય, ક૫. ૧, પંચકચૂર્ણિ, પંચવસ્તુ પ્રકરણ, નિશીથચૂર્ણિ. પ #ારાષ્ટ્ર રવાણાન્તો ટ્રીકારત્વવિચારમä ! –ઉ. બુ. 9. અધ્ય. ૧૫ પૃ. ૪૧૭ ૬ તું માસ્ટમાઇ મત્તે ઘનત્તા ય સ08 1 –ઉ. સૂ૦, શાત્યાચાર્ય (ટીકા) પૃ. ૨ ૭ સત્રમાનિä સવરા માનીયે ઘટનયું | અ. ક, લ., પૃ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy