SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ઉવસગ્ગહર સ્તાત્ર સ્વાધ્યાય : ૫૫ : હાય છે અને તેથી તે તે મ`ત્રના જાપ દ્વારા તે તે ધ્રુવે તે તે મંત્રના સાધક ઉપર તુષ્ટ થાય છે અને તેમની મનકામના પૂર્ણ કરે છે. " શ્રીસ્થાનાંગસૂત્ર ૧૦મા સ્થાનના ત્રીજા ઉદ્દેશાની વૃત્તિમાં · અરૂણુદેવ અરૂણૢાપપાત અધ્યયનના પાઠથી પેાતાનું આસન ચલાયમાન થવાથી અવિધજ્ઞાનના ઉપયોગ મૂકી જ્યાં તે પાઠ કરનાર શ્રમણ ભગવંત હોય ત્યાં આવે છે અને આવીને વર માંગેા, વર માંગેા” એમ કહે છે. જ્યારે તે શ્રમણુ ભગવંત “મને કેાઈ વરનું પ્રયેાજન નથી” એમ કહે છે ત્યારે તે દેવ તે ભગવંતને પ્રદક્ષિણા તથા વન નમસ્કાર કરી પાછા જાય છે, એમ જણાવેલ છે. જે ઉપરની હકીકતનુ` સ`પૂર્ણ સમર્થન કરે છે. આ તા થઇ મંત્રની વાત, પરંતુ આ રીતે કેટલાંક સ્વેત્રે પણ મહાપ્રભાવક પૂર્વો ચાર્ડ દ્વારા રચાયેલાં હોવાથી તે સ્વેત્રા જ મંત્ર સ્વરૂપ થઈ જાય છે અને તેથી તે સ્તાના એકાગ્ર મનથી કરાયેલે પાઠ જ સમસ્ત આપત્તિઓનુ નિવારણ કરનાર બને છે. ઉવસગ્ગહર તેંત્ર પણ આવી જ રીતનુ સ્તંત્ર હાવાથી તેનું એકાગ્ર મનથી કરા ચેલ સ્મરણ, ચિંતન કે પાઠ પણ સમસ્ત આપત્તિએનું નિવારણ કરનાર છે. પરન્તુ મંત્રાનું સ્મરણ એ સર્વકાલીન ન હતું, તે આપત્તિ નિવારણ પૂરતું જ આવશ્યક મનાયુ` હતું, અને તેથી તે કાલના સમર્થ ગીતા પુરુષોને શ્રીસ ઘના કષ્ટોના નિવારણ માટે મંત્રોદ્વારા શાંતિ કરવાની વ્યવસ્થા તે તે કાલ પૂરતી કરી આપવી પડી હતી. જેતુ' સમન લઘુશાન્તિની રચના પણ પૂરી પાડે છે. [૧૦] 3. મયુગ શ્રી શ્રમણુ ભગવાન મહાવીર પરમાત્માના અન્તવાસી ઘણા સ્થવિર ભગવંતે જેમ જાતિસ`પન્ન, કુલસ'પન્ન, બલસ ́પન્ન, રૂપસ'પન્ન હતા તેમ ગુણપ્રધાન, ચારિત્રપ્રધાન, વિદ્યાપ્રધાન તથા મંત્રપ્રધાન પણ હતા કે જેએ નિગ્રંથ પ્રવચનને સન્મુખ રાખીને વિચ . १' अरुणोपपात' इति इहारुणो नाम देवस्तत्समयनिबद्धो ग्रन्थस्तदुपपातहेतुररुणोपपातो यदा तदध्ययनमुपयुक्तः सन् श्रमणः परिवर्तयति तदाऽसावरुणो देवः स्वसमयनिवद्धत्वाचलितासनः सम्भ्रमोद्भ्रान्तलोचनः प्रयुक्तावधिस्तद्विज्ञाय हृष्टप्रहृष्टश्चलचपलकुण्डलधरो दिव्यया युत्या दिव्यया विभूत्या दिव्यया गत्या यत्रैवासौ भगवान् श्रमणस्तत्रैवो पागच्छति, उपागत्य च भक्तिभरावनतवदनो विमुक्तवर कुसुमवृष्टिरवपतति, अवपत्य च तदा तस्य श्रमणस्य पुरतः स्थित्वा अन्तर्हितः कृताञ्जलिक उपयुक्तः संवेगविशुध्यमानाध्यवसानः श्रृण्वंस्तिष्ठति समाप्ते च भणति - सुस्वाध्यायितं सुस्वाध्यायितमिति वरं वृणीष्व २ इति ततोऽसाविहलोक निष्पिपासः समतृणमणिमुकालेष्टुकाश्चनः सिद्धिवधूनिर्भरानुगतचित्तः श्रमणः प्रतिभणति न मे वरेणार्थ इति, ततोऽसावरुणो देवोऽधिकतरजातसंवेगः प्रदक्षिणां कृत्वा वन्दित्वा नमस्थित्वा प्रतिगच्छति एवं वरुणोपपातादिष्वपि भणितव्यमिति । “થા. સૂ॰ વૃ,, સ્થા. ૧૦, ઉદ્દેશ-૩, સૂ૦ ૭૫૬, પત્ર ૫૧૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy