SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૯ છે. શેઠે તત્વજ્ઞાનને જાણ્યું હતું એમ નહી' પણ પચાવ્યું હતુ', આત્મસાત્ કર્યું હતુ. એટલે રૂદન, શેાક, કકળાટ, ઉકળાટ, રિત, અતિ, સુખ, દુઃખના પ્રશ્ન જ ઉપસ્થિત થતા નથી, શાંત સ્વસ્થ ચિત્તે જ્ઞાની ગંભીર શેઠ પ્રસંગમાંથી સમ્યગ્ રીતે પસાર થઈ રહ્યા છે. ગાતસ્ય પુછ્યો મૃત્યુ— જે જન્મ્યા છે તે જરૂરથી મરશે. એમાં તા કે!ઇ શકાને સ્થાન નથી. આથી મનુષ્ય માત્ર મરણાધીન છે. જન્મ એ જ મૃત્યુની આમંત્રણ પત્રિકા છે. આ જગતને શાશ્વત નિયમ છે. એટલે ાઇએ મૃત્યુમાંથી ખચવુ હાય તા અજન્મા બનવુ જોઈએ. તીથકર મહાવીર પ્રભુ જેવા પણ નિર્વાણ પામ્યા, એમને પણ મરવુ પડ્યુ. હા એમના મૃત્યુમાં અને માપણા મૃત્યુમાં અ`તર છે. એમણે મૃત્યુનું મૃત્યુ કર્યું, સ્વયં મરીને નિર્વાણ, માક્ષ પ્રાપ્ત કર્યાં. સદા માટે જન્મ-મરણના આ વિષચક્રમાંથી તે મુક્ત થઇ ગયા. એમનુ નિર્વાણુ પણ અમારા માટે કલ્યાણ કરવાવાળું કલ્યાણક ખની ગયું.. પરંતુ આપણું મરણ્ તે આપણુ પણ કલ્યાણ કરવાવાળું અનતુ નથી પછી બીજાના કલ્યાણની તા વાત જ કયાં છે? આથી જાતસ્ય ધ્રુવે. મૃત્યુ આ સિદ્ધાંત બિલકુલ સાચા છે, જે જન્મ્યા છે તે જરૂર મરશે, પણ જે મરે છે તે જન્મે પણ ખરી અને ન પણ જન્મ, મૃત્યુ પહેલાં જેણે આયુષ્યકમ, ગતિ વિગેરે નામ કમ ખાંધ્યુ' છે, એટલે કે આગળને જન્મ નિશ્ચિત કરીને જે મરે છે. તેને અવશ્ય જન્મ ધારણ કરવા પડે છે. પરંતુ જેએ મૃત્યુને પણ મારીને મરે છે, મૃત્યુને ઉપર વિજય મેળવીને મરે છે, એમને ફરી જન્મ લેવા પડતા નથી, મૃત્યુને મહાત્સવ મનાવવા એ જ મોટી વાત છે, મેાતથી ડરવાનુ નથી પણ મૃત્યુને ડરાવીને મરવાનું છે એમાં જ આનંદ છે. જગતના વાસ્તવિક વરૂપને અવલે કન કરીને પેાતાના કે અન્યના જન્મ-મરણમાં રતિ-અતિ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જન્મ મરણના નિમિત્તો રતિ-અતિ, ઘરમાં ખાળક જન્મવાના છે. તે પહેલાં જ ચિંતા થાય છે કે કરા આવશે કે કરી? જન્મ બાદ સમાચાર મળ્યા કે છેકરાના જન્મ થયા છે તે! તે સાંભળતાં અત્યંત આનંદ થાય છે. જીવ નાચવા માંડે છે, પેંડાની પ્રભાવના કરે છે. ઈચ્છા મુજબ થવાથી રતિ ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001502
Book TitlePapni Saja Bhare Part 17
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy