SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮ આધાર રાખે છે. ઇશ્વરના સ્વરૂપને તેા શુદ્ધ-વિશુદ્ધ-પરમશુદ્ધ સ્વચ્છ રાખેા. જેથી એની ઉપાસના પવિત્રપણે કરવામાં આવે. ઈશ્વર તે ઉપાસ્ય તત્ત્વ છે, આરાધ્ય તત્ત્વ છે. જે પૂર્ણ, સંપૂ, શુદ્ધ, પવિત્ર, સ્વચ્છ, સ્વરૂપી છે. આપણા જેવા મલીન કમ સહિત જીવાના કમ મળની શુદ્ધિને માટે તે આદશ નિમિત્ત છે. જેનાથી આપણને શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ બનવાની પ્રેરણા મળે છે. અર્થાત્ ઈશ્વર દાતાર નથી. તે કંઇ આપતા કરતા નથી. સ`સારના આ ચક્રમાં દરેક જીવે ગયા જન્મામાં શુભાશુભ કરણી કરીને તેણે જેવાં પુણ્ય પાપ માંધ્યા હૈાય છે તેને અનુસાર નવા ભવામાં તેને જાતી, કુળ, બળ, રૂપ, જ્ઞાનાદિ સારાં-ખેાટાં કે વધતા-ઓછા પ્રમાણમાં મળે છે. જો એક મજૂર ઘણી મહેનત કરવાના, પરિશ્રમ વેઠીને ૨૫-૫૦ રૂપિયા કમાય ને પછી એનું અભિમાન કરે તેા એ એની ભૂખ તા છે. લેાહીનું પાણી કરીને તે કમાયેા છે. એ જ રીતે આજના ધન-સંપત્તિ, અશ્વ, જાતિ, લાભ, કુળ, મલ, જ્ઞાનાદિ પણ આપણે કાઈ જન્મના રૂપમાં દાનદિ ત્યાગાદિ પરિશ્રમની કમાઈના રૂપમાં પ્રાપ્ત કર્યાં છે. એ વખતે કેટલેએ પરસેવા વહાવ્યા છે ત્યારે આજે માંડ આ બધું મળ્યું છે, કૈાઈ જાણે કેટલાએ વર્ષો પછી-ભવે પછી-આજે સરસ મઝાની ઊ'ચી જાતિ, ઊંચુ કુળ, સુંદર રૂપ, બળવાન શરીર, જ્ઞાનાવરણીય કમના ક્ષચેાપક્ષમ વગેરે ઘણુ અર્ધું મળ્યું છે. આજે જે કંઈ મળ્યું છે તે મહા પરિશ્રમ કરીને ખાંધેલા પુણ્યના ચેાગથી મેળવ્યુ છે. તેને આજે થાડુક અભિમાન કરીને, મેળવેલી માજીને કેમ ગુમાવી બેસે છે ? પરસેવે પાડીને મેળવેલી કમાણી મીઠી લાગે છે. અરે! લૂખી રોટલી પણ મીઠી લાગે છે તે પછી આજે જે જે મળ્યું છે. તેનું અભિમાન કરી કરીને તે તે આપણને આગામી સેકડા ભવા સુધી ફરીથી ન મળે, તેને મેળવવાની આપણી લાયકાત આપણે ગુમાવી બેસીએ એવું આપણે આપણા જ હાથે શા માટે કરીએ ? પરસેવા પાડીને મેળવેલી કમાણી ઉપર કદી અભિમાન ન કરવા જેવું નથી. જેની પાછળ લેાહીનું પાણી કરવામાં આવ્યુ છે, લેાહીને પરસેવાના રૂપમાં વહેવડાવવામાં આવ્યું છે અને એ પરિશ્રમ વેઠવાના ફળ તરીકે આજે આપણને જે પ્રાપ્ત થયુ છે એનું જો આપણે અભિમાન કરીએ તે સમજી લેજો કે આપણા જેવું મૂખ આ સંસારમાં ખીજુ કાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001495
Book TitlePapni Saja Bhare Part 10
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy